ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘પ્રવાલદ્વીપ’ના કાવ્યો દ્વારા નગરજીવનની પશ્ચાદ્ભૂમિકામાં આધુનિક માનવીની સંવેદનાને ગુજરાતી કવિતામાં સૌપ્રથમ પ્રગટ કરનાર કવિ કોણ છે ? મુકેશ જોષી ડૉ. હરિવલ્લભ ભાયાણી નિરંજન ભગત શ્યામ સાધુ મુકેશ જોષી ડૉ. હરિવલ્લભ ભાયાણી નિરંજન ભગત શ્યામ સાધુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) આકાશ આકાશ જેવું અને સાગર સાગર જેવો છે. - આ પંક્તિનો અલંકાર જણાવો. વ્યતિરેક ઉપમા અનન્વય આંતરપ્રાસ વ્યતિરેક ઉપમા અનન્વય આંતરપ્રાસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેનામાંથી કોણ 'સંસ્કૃતિ' સામયિકના તંત્રી હતા ? વિનોદ જોશી ગૌરીશંકર જોશી સુરેશ જોશી ઉમાશંકર જોશી વિનોદ જોશી ગૌરીશંકર જોશી સુરેશ જોશી ઉમાશંકર જોશી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નિઘન્દુ ગ્રંથની રચના કોણે કરી હતી ? ધન્વંતરિ બ્રહ્મગુપ્ત આર્યભટ્ટ સુશ્રુત ધન્વંતરિ બ્રહ્મગુપ્ત આર્યભટ્ટ સુશ્રુત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) દેશ્ય શબ્દકોશ કોણે તૈયાર કર્યો હતો ? નાથાલાલ દવે નર્મદ ચંદુભાઈ બેચરભાઈ પટેલ હેમચંદ્રાચાર્ય નાથાલાલ દવે નર્મદ ચંદુભાઈ બેચરભાઈ પટેલ હેમચંદ્રાચાર્ય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) મહારાજા તખ઼સિંહજીએ કયા જાણીતા ચિત્રકારને ભાવનગર બોલાવી ચિત્રો દોરાવ્યા હતા ? પિરાજી સાગરા ચંદ્ર ત્રિવેદી રાજા રવિ વર્મા રવિશંકર રાવળ પિરાજી સાગરા ચંદ્ર ત્રિવેદી રાજા રવિ વર્મા રવિશંકર રાવળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP