ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
‘પ્રવાલદ્વીપ’ના કાવ્યો દ્વારા નગરજીવનની પશ્ચાદ્ભૂમિકામાં આધુનિક માનવીની સંવેદનાને ગુજરાતી કવિતામાં સૌપ્રથમ પ્રગટ કરનાર કવિ કોણ છે ?

મુકેશ જોષી
નિરંજન ભગત
ડૉ. હરિવલ્લભ ભાયાણી
શ્યામ સાધુ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
‘આજ રે સપનામાં' લોકગીતમાં 'જટાળો' શબ્દ કોના માટે વપરાયો છે ?

નાયિકાના દિયર માટે
નાયિકાના નણદોઈ માટે
ભગવાન શંકર માટે
નાયિકાના પતિ માટે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
ગુજરાતી સાહિત્યની મહાનવલ કોને ગણવામાં આવે છે ?

સોરઠ તારા વહેતા પાણી
સરસ્વતીચંદ્ર
કરણઘેલો
સાસુવહુની લડાઈ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
ગુજરાતી સાહિત્યનો પરદેશી પ્રેમી તરીકે કોણ ઓળખાય છે ?

કાકાસાહેબ કાલેલકર
એલેક્ઝાન્ડર
ડૉ. ચેખોવ
ફાધર વાલેસ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP