ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
‘પ્રવાલદ્વીપ’ના કાવ્યો દ્વારા નગરજીવનની પશ્ચાદ્ભૂમિકામાં આધુનિક માનવીની સંવેદનાને ગુજરાતી કવિતામાં સૌપ્રથમ પ્રગટ કરનાર કવિ કોણ છે ?

મુકેશ જોષી
ડૉ. હરિવલ્લભ ભાયાણી
નિરંજન ભગત
શ્યામ સાધુ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
મહારાજા તખ઼સિંહજીએ કયા જાણીતા ચિત્રકારને ભાવનગર બોલાવી ચિત્રો દોરાવ્યા હતા ?

પિરાજી સાગરા
ચંદ્ર ત્રિવેદી
રાજા રવિ વર્મા
રવિશંકર રાવળ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP