ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘પ્રવાલદ્વીપ’ના કાવ્યો દ્વારા નગરજીવનની પશ્ચાદ્ભૂમિકામાં આધુનિક માનવીની સંવેદનાને ગુજરાતી કવિતામાં સૌપ્રથમ પ્રગટ કરનાર કવિ કોણ છે ? મુકેશ જોષી નિરંજન ભગત ડૉ. હરિવલ્લભ ભાયાણી શ્યામ સાધુ મુકેશ જોષી નિરંજન ભગત ડૉ. હરિવલ્લભ ભાયાણી શ્યામ સાધુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘આજ રે સપનામાં' લોકગીતમાં 'જટાળો' શબ્દ કોના માટે વપરાયો છે ? નાયિકાના દિયર માટે નાયિકાના નણદોઈ માટે ભગવાન શંકર માટે નાયિકાના પતિ માટે નાયિકાના દિયર માટે નાયિકાના નણદોઈ માટે ભગવાન શંકર માટે નાયિકાના પતિ માટે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) વેણીભાઈ પુરોહિતનો જાણીતો ગીતસંગ્રહ કયો ? અરસપરસ ઝરમર હેરફેર કલબલ અરસપરસ ઝરમર હેરફેર કલબલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાતી સાહિત્યની મહાનવલ કોને ગણવામાં આવે છે ? સોરઠ તારા વહેતા પાણી સરસ્વતીચંદ્ર કરણઘેલો સાસુવહુની લડાઈ સોરઠ તારા વહેતા પાણી સરસ્વતીચંદ્ર કરણઘેલો સાસુવહુની લડાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાતી સાહિત્યનો પરદેશી પ્રેમી તરીકે કોણ ઓળખાય છે ? કાકાસાહેબ કાલેલકર એલેક્ઝાન્ડર ડૉ. ચેખોવ ફાધર વાલેસ કાકાસાહેબ કાલેલકર એલેક્ઝાન્ડર ડૉ. ચેખોવ ફાધર વાલેસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) કનૈયાલાલ મુનશીનું ઉપનામ શું હતું ? વાસુકી અસ્મિતા ગૌરવ ઘનશ્યામ વાસુકી અસ્મિતા ગૌરવ ઘનશ્યામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP