સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
હિસાબી ચોપડો નોંધે છે કે જે___

બધા જ ધંધાકીય વ્યવહારો હોય
કેવળ આંતરિક ધંધાકીય વ્યવહારો હોય
ધંધાની બહારની વ્યક્તિ સાથેના કેવળ ધંધાકીય વ્યવહારો હોય
બધા બનાવો ધંધાને અસરકર્તા હોય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
ખાતાંવહી બનાવવાનો નીચેનામાંથી કયો હેતુ નથી ?

ધંધાની નાણાંકીય પરિસ્થિતિ જાણવા
સમાન પ્રકારના વ્યવહારોની અસર જાણવી
ધંધાના દેવાદારો અને લેણદારો જાણવા
ધંધાના માલિકે ધંધામાં રોકાણ કરવા પોતાનું ઘર વેચ્યું.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP