GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 1
નીચેના પૈકી કયા જોડકાઓ યોગ્ય રીતે જોડાયેલાં છે ? I. બિંદુસાર - અમિત્રાઘાટ II. સમુદ્રગુપ્ત - પરાક્રમક III. કુમારગુપ્ત - મહેન્દ્રદિત્ય IV. સ્કંદગુપ્ત - કર્માદિત્ય
GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 1
એક વસ્તુની કિંમતમાં 30% જેટલો વધારો કરવામાં આવે છે અને ત્યારબાદ તેના પર 10% ના બે સતત વળતર આપવામાં આવે છે. તો અંતે આ વસ્તુની કિંમત...
GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 1
નીચેના પૈકી કયું / ક્યાં વિધાન / વિધાનો સાચું / સાચાં છે ? I. ઋગ્વેદીય અર્થતંત્ર મુખ્યત્વે પશુપાલન ઉપર આધારીત હતું. II. ઋગ્વેદીય ખેડૂતો ખેતીકામમાં હળનો ઉપયોગ કરતાં હતાં. III. ઋગ્વેદીય લોકો પશ્ચિમ એશિયા સાથે સારા વેપાર સંબંધો ધરાવતાં હતાં.