DPSSC Talati cum Mantri Exam Paper (12-02-2017) જ્યારે જહાંગીરની ઉંમર 18 વર્ષ થશે ત્યારે અકબરની ઉંમર 50 વર્ષ થશે. જ્યારે અકબરની ઉંમર જહાંગીરની ઉંમર કરતાં 5 ઘણી હશે ત્યારે અકબરની ઉંમર કેટલી હશે ? 44 36 40 48 44 36 40 48 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
DPSSC Talati cum Mantri Exam Paper (12-02-2017) ઓગષ્ટ 1947 માં ઈંગ્લેન્ડના પ્રધાનમંત્રી કોણ હતા ? રૂઝવેલ્ટ માઉન્ટ બેટન ચર્ચિલ ઍટલી રૂઝવેલ્ટ માઉન્ટ બેટન ચર્ચિલ ઍટલી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
DPSSC Talati cum Mantri Exam Paper (12-02-2017) નીચેનામાંથી કોણ સુપ્રસિધ્ધ ભારતીય મનોવિજ્ઞાની નથી ? ગોવિંદરાજન પદ્મનાભન નરેન્દ્રનાથ સેનગુપ્તા અમિત અબ્રાહમ જી. ડી. બોઆઝ ગોવિંદરાજન પદ્મનાભન નરેન્દ્રનાથ સેનગુપ્તા અમિત અબ્રાહમ જી. ડી. બોઆઝ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
DPSSC Talati cum Mantri Exam Paper (12-02-2017) સુપ્રસિધ્ધ મનોવિજ્ઞાની સિગમંડ ફ્રૉઈડ કયા રાષ્ટ્રના હતા ? ઓસ્ટ્રેલિયા ફ્રાન્સ ઓસ્ટ્રીયા સ્પેઈન ઓસ્ટ્રેલિયા ફ્રાન્સ ઓસ્ટ્રીયા સ્પેઈન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
DPSSC Talati cum Mantri Exam Paper (12-02-2017) 1905 માં બંગાલના વિભાજન દરમ્યાન ભારતના ગવર્નર જનરલ કોણ હતા ? લોર્ડ વેવેલ લોર્ડ કર્ઝન લોર્ડ ડેલહાઉસી લોર્ડ મિન્ટો લોર્ડ વેવેલ લોર્ડ કર્ઝન લોર્ડ ડેલહાઉસી લોર્ડ મિન્ટો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
DPSSC Talati cum Mantri Exam Paper (12-02-2017) આરબીઆઈ અધિનિયમની કઈ કલમ હેઠળ આરબીઆઈને ભારતમાં ચલણી નોટો બહાર પાડવાની સત્તા છે ? કલમ 22 કલમ 16 કલમ 29 કલમ 7 કલમ 22 કલમ 16 કલમ 29 કલમ 7 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP