DPSSC Talati cum Mantri Exam Paper (12-02-2017)
જ્યારે જહાંગીરની ઉંમર 18 વર્ષ થશે ત્યારે અકબરની ઉંમર 50 વર્ષ થશે. જ્યારે અકબરની ઉંમર જહાંગીરની ઉંમર કરતાં 5 ઘણી હશે ત્યારે અકબરની ઉંમર કેટલી હશે ?

44
36
40
48

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

DPSSC Talati cum Mantri Exam Paper (12-02-2017)
નીચેનામાંથી કોણ સુપ્રસિધ્ધ ભારતીય મનોવિજ્ઞાની નથી ?

ગોવિંદરાજન પદ્મનાભન
નરેન્દ્રનાથ સેનગુપ્તા
અમિત અબ્રાહમ
જી. ડી. બોઆઝ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

DPSSC Talati cum Mantri Exam Paper (12-02-2017)
સુપ્રસિધ્ધ મનોવિજ્ઞાની સિગમંડ ફ્રૉઈડ કયા રાષ્ટ્રના હતા ?

ઓસ્ટ્રેલિયા
ફ્રાન્સ
ઓસ્ટ્રીયા
સ્પેઈન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

DPSSC Talati cum Mantri Exam Paper (12-02-2017)
1905 માં બંગાલના વિભાજન દરમ્યાન ભારતના ગવર્નર જનરલ કોણ હતા ?

લોર્ડ વેવેલ
લોર્ડ કર્ઝન
લોર્ડ ડેલહાઉસી
લોર્ડ મિન્ટો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP