DPSSC Talati cum Mantri Exam Paper (12-02-2017) જ્યારે જહાંગીરની ઉંમર 18 વર્ષ થશે ત્યારે અકબરની ઉંમર 50 વર્ષ થશે. જ્યારે અકબરની ઉંમર જહાંગીરની ઉંમર કરતાં 5 ઘણી હશે ત્યારે અકબરની ઉંમર કેટલી હશે ? 36 48 44 40 36 48 44 40 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
DPSSC Talati cum Mantri Exam Paper (12-02-2017) નવેમ્બર 2016 માં ગિર જંગલમાં એક જાણીતા સિંહનું મૃત્યુ થયું હતું. તેનું નામ જણાવો. આપેલ પૈકી એક પણ નહીં લક્ષ્મણ રામ હનુમાન આપેલ પૈકી એક પણ નહીં લક્ષ્મણ રામ હનુમાન ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP આ પ્રશ્ન રદ થયેલ છે.
DPSSC Talati cum Mantri Exam Paper (12-02-2017) ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસનાં સર્વપ્રથમ પ્રમુખ કોણ હતા ? ઍન્ની બિસેન્ટ ડબલ્યૂ. સી. બેનર્જી એ. ઓ. હ્યુમ વિઠ્ઠલભાઈ પટેલ ઍન્ની બિસેન્ટ ડબલ્યૂ. સી. બેનર્જી એ. ઓ. હ્યુમ વિઠ્ઠલભાઈ પટેલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
DPSSC Talati cum Mantri Exam Paper (12-02-2017) દાંડીકૂચની શરૂઆત ક્યારે થઈ હતી ? 6 એપ્રિલ 1932 6 એપ્રિલ 1930 12 માર્ચ 1930 12 માર્ચ 1931 6 એપ્રિલ 1932 6 એપ્રિલ 1930 12 માર્ચ 1930 12 માર્ચ 1931 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
DPSSC Talati cum Mantri Exam Paper (12-02-2017) લેફ્ટનન્ટ જનરલ એસ.કે. સિન્હા, જે નવેમ્બર 2016 માં અવસાન પામ્યા હતા, તે કયા બે રાજ્યોના રાજ્યપાલ રહી ચૂક્યા હતા ? હિમાચલ અને પંજાબ બિહાર અને મેઘાલય અરૂણાચલ પ્રદેશ અને હિમાચલ જમ્મુ -કાશ્મિર અને આસામ હિમાચલ અને પંજાબ બિહાર અને મેઘાલય અરૂણાચલ પ્રદેશ અને હિમાચલ જમ્મુ -કાશ્મિર અને આસામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
DPSSC Talati cum Mantri Exam Paper (12-02-2017) પાટણની પ્રસિદ્ધ ‘રાણી કી વાવ’ કોણે બંધાવી હતી ? નાઈકા દેવી રાણી રૂડાબાઈ રાણી ઉદયમતી મીનળ દેવી નાઈકા દેવી રાણી રૂડાબાઈ રાણી ઉદયમતી મીનળ દેવી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP