ભારતનો ઈતિહાસ (History of India) "ઝંડા સત્યાગ્રહ" અને તા.18-6-1923ના રોજ ઓલ ઈન્ડિયા ફ્લેગ ડેની ઉજવણી માટે નીચે પૈકી કયુ શહેર પ્રચલિત છે ? ભોપાલ નૈનીતાલ નાગપુર કાનપુર ભોપાલ નૈનીતાલ નાગપુર કાનપુર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) ગવર્નર જનરલ લોર્ડ એલન બરોના સમયમાં નીચે દર્શાવેલ કયા એક્ટથી ગુલામીને ગેરકાયદેસર જાહેર કરવામાં આવેલ હતી ? એક્ટ - III એક્ટ - VIII એક્ટ - VI એક્ટ - V એક્ટ - III એક્ટ - VIII એક્ટ - VI એક્ટ - V ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) નીચેના પૈકી ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના કયા સત્રમાં ગાંધીજી પ્રમુખપદે હતા ? બેલગાંવ, 1924 લખનઉ, 1996 લાહોર, 1929 કલકત્તા, 1917 બેલગાંવ, 1924 લખનઉ, 1996 લાહોર, 1929 કલકત્તા, 1917 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) ઔરંગાબાદ ખાતે આવેલ અજંતા-ઈલોરાની ગુફાઓ અને મુંબઈ ખાતેની એલિફન્ટાની ગુફાઓ ગુફાસ્થાપત્યના પ્રસિદ્ધ નમૂનાઓ ગણાય છે, જે નીચે દર્શાવેલ પૈકી કોના સમયમાં બંધાયેલ છે ? મૌર્યયુગ ગુપ્તકાળ સાતવાહન બંશ અનુમૌર્યયુગ મૌર્યયુગ ગુપ્તકાળ સાતવાહન બંશ અનુમૌર્યયુગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) મધ્યકાલીન સાહિત્યના કવિઓ પંપા, પોન્ના અને રન્નાને પ્રારંભિક ___ સાહિત્યની ત્રિમૂર્તિ તરીકે ઓળખવામાં આવે છે. તેલુગુ કન્નડ સંસ્કૃત તમિલ તેલુગુ કન્નડ સંસ્કૃત તમિલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) વેદકાળ દરમિયાન જે વર્ગો શિકાર છોડી ઘેટાં-બકરાં ઉછેર કરવા લાગ્યા તે ક્યા નામે ઓળખાયા ? ટહેડિયા ગાડરિયા વાગડિયા ગોપાલકો ટહેડિયા ગાડરિયા વાગડિયા ગોપાલકો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP