ભારતનો ઈતિહાસ (History of India) "ઝંડા સત્યાગ્રહ" અને તા.18-6-1923ના રોજ ઓલ ઈન્ડિયા ફ્લેગ ડેની ઉજવણી માટે નીચે પૈકી કયુ શહેર પ્રચલિત છે ? કાનપુર નૈનીતાલ નાગપુર ભોપાલ કાનપુર નૈનીતાલ નાગપુર ભોપાલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) ગાંધીજીએ બીજી ગોળમેજી પરિષદમાં ભાગ લીધો ત્યારે ભારતમાં વાઇસરોય તરીકે કોણ હતું ? લૉર્ડ વેલિંગ્ટન સર જાર્જ સ્ટેનલે લોર્ડ ચેમ્સફર્ડ લોર્ડ લિટન લૉર્ડ વેલિંગ્ટન સર જાર્જ સ્ટેનલે લોર્ડ ચેમ્સફર્ડ લોર્ડ લિટન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) ત્રીજી બૌદ્ધ સભા ક્યાં મળેલી હતી ? વૈશાલી પાટલીપુત્ર કાશ્મીર રાજગૃહા વૈશાલી પાટલીપુત્ર કાશ્મીર રાજગૃહા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) કસ્તુરબા અને મહાદેવભાઈ દેસાઈનું મૃત્યુ ઈ.સ. 1942 માં કયા સ્થળે થયું હતું ? આપેલ પૈકી એક પણ નહીં આલ્ફ્રેડ પાર્ક આગાખાન પાર્ક આગાખાન મહેલ આપેલ પૈકી એક પણ નહીં આલ્ફ્રેડ પાર્ક આગાખાન પાર્ક આગાખાન મહેલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) હિંદુ ધર્મના સંસ્કૃતમાં લખાયેલા મહત્વના ગ્રંથોનું ફારસી (પર્સિયન) ભાષામાં ભાષાંતર કરાવનાર પ્રથમ સુલ્તાન કોણ હતો ? બલ્બન ફિરોજશાહ તુઘલક અલાઉદ્દીન ખીલજી આપેલ પૈકી એક પણ નહીં બલ્બન ફિરોજશાહ તુઘલક અલાઉદ્દીન ખીલજી આપેલ પૈકી એક પણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) અંગ્રેજ સરકારે આપેલ 'નાઈટ'નો ખિતાબ કોણે ઠુકરાવ્યો હતો. બાલ ગંગાધર તિલક મદનલાલ ધીંગરા વિનાયક સાવરકર ગોપાલકૃષ્ણ ગોખલે બાલ ગંગાધર તિલક મદનલાલ ધીંગરા વિનાયક સાવરકર ગોપાલકૃષ્ણ ગોખલે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP