ભારતનો ઈતિહાસ (History of India) "ઝંડા સત્યાગ્રહ" અને તા.18-6-1923ના રોજ ઓલ ઈન્ડિયા ફ્લેગ ડેની ઉજવણી માટે નીચે પૈકી કયુ શહેર પ્રચલિત છે ? કાનપુર ભોપાલ નૈનીતાલ નાગપુર કાનપુર ભોપાલ નૈનીતાલ નાગપુર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) જૈન સમુદાયના પહેલા ભગવાન (તીર્થંકર) કોણ હતા ? આદિનાથ (ઋષભદેવ) નેમિનાથ મહાવીર સ્વામી શાંતિનાથ આદિનાથ (ઋષભદેવ) નેમિનાથ મહાવીર સ્વામી શાંતિનાથ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) 1857નાં સ્વાતંત્ર્ય યુદ્ધના એ કોણ નેતા હતા જેઓની ધરપકડ મિત્રએ દગાખોરથી કરાવેલ, અને અંગ્રેજો દ્વારા તેઓને મૃત્યુદંડ આપવામાં આવેલ હતો. નાના સાહેબ કુવર સિંઘ તાત્યા ટોપે ખાન બહાદુર ખાન નાના સાહેબ કુવર સિંઘ તાત્યા ટોપે ખાન બહાદુર ખાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) રામચરિતમાનસના લેખક કોણ છે ? કાલિદાસ કબીર રવિદાસ તુલસીદાસ કાલિદાસ કબીર રવિદાસ તુલસીદાસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) અલાઉદ્દીન ખીલજી દ્વારા બંધાવવામાં આવેલ અલાઈ દરવાજા નીચે પૈકી કોનો દક્ષિણ બાજુનો મુખ્ય દરવાજો છે ? ઈલ્તુમીશનો ગુંબજ આપેલ પૈકી એક પણ નહીં કુવ્વાતુલ ઈસ્લામ મસ્જિદ કુતુબ મિનાર ઈલ્તુમીશનો ગુંબજ આપેલ પૈકી એક પણ નહીં કુવ્વાતુલ ઈસ્લામ મસ્જિદ કુતુબ મિનાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) દક્ષિણ ભારતમાં પ્રભુત્વ સ્થાપવા માટે અંગ્રેજો અને ફ્રેંચો વચ્ચે "કર્ણાટક વિગ્રહ" નામથી જાણીતા કેટલા વિગ્રહ થયા હતા ? 3 1 2 4 3 1 2 4 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP