ભારતનો ઈતિહાસ (History of India) "ઝંડા સત્યાગ્રહ" અને તા.18-6-1923ના રોજ ઓલ ઈન્ડિયા ફ્લેગ ડેની ઉજવણી માટે નીચે પૈકી કયુ શહેર પ્રચલિત છે ? કાનપુર નૈનીતાલ નાગપુર ભોપાલ કાનપુર નૈનીતાલ નાગપુર ભોપાલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) અકબરે તેના દરબારના નવરત્નો, કલાકારો વિદ્વાનો અને તત્વચિંતકોને કયા શહેરમાં આશ્રય આપ્યો હતો ? અલ્હાબાદ દિલ્હી આગ્રા ફતેહપુર સિક્રી અલ્હાબાદ દિલ્હી આગ્રા ફતેહપુર સિક્રી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) 'નૈષધ્યચરિતમ'ની રચના કોણે કરી હતી ? સોમદેવ શ્રીહર્ષ કાલીદાસ માટંગામુની સોમદેવ શ્રીહર્ષ કાલીદાસ માટંગામુની ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) બૌદ્ધ ધર્મ સંબંધિત દિપવંશ અને મહાવંશની રચના ક્યા થઈ હતી ? શ્રીલંકા અફઘાનિસ્તાન મ્યાનમાર ભૂટાન શ્રીલંકા અફઘાનિસ્તાન મ્યાનમાર ભૂટાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) હુમાયુનામાના લેખક કોણ છે ? મિર્ઝા કામરાન ગુલબદન બેગમ હુમાયુ બહેરામ ખાન મિર્ઝા કામરાન ગુલબદન બેગમ હુમાયુ બહેરામ ખાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) કસ્તુરબા અને મહાદેવભાઈ દેસાઈનું મૃત્યુ ઈ.સ. 1942 માં કયા સ્થળે થયું હતું ? આલ્ફ્રેડ પાર્ક આપેલ પૈકી એક પણ નહીં આગાખાન પાર્ક આગાખાન મહેલ આલ્ફ્રેડ પાર્ક આપેલ પૈકી એક પણ નહીં આગાખાન પાર્ક આગાખાન મહેલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP