ભારતનો ઈતિહાસ (History of India)
"ઝંડા સત્યાગ્રહ" અને તા.18-6-1923ના રોજ ઓલ ઈન્ડિયા ફ્લેગ ડેની ઉજવણી માટે નીચે પૈકી કયુ શહેર પ્રચલિત છે ?

નૈનીતાલ
ભોપાલ
નાગપુર
કાનપુર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
નીચેનામાંથી કયું લખાણ મૌર્ય રાજતંત્રની વિગતવાર માહિતી આપે છે ?

મનુસ્મૃતિ
અર્થશાસ્ત્ર
અષ્ટાધ્યાયી
નિતીસારા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP