સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
કર પછીનો ચો. નફો ₹ 18,000, પ્રેફ. શેર ડિવિડન્ડ ₹ 3000 અને ઈ.શેરહોલ્ડર્સનાં ભંડોળો ₹ 1,67,250 છે તો ઈક્વિટી ભંડોળ પર વળતરનો દર કેટલો ?
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
કયા વ્યવહારની કુલ રકમની ખરીદખાતામાં ખતવણી કરાય છે ?
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
વેચાણ ₹ 10,00,000 છે, ચલિત ખર્ચા ₹ 5,00,000 સ્થિર ખર્ચા ₹ 2,00,000 છે. ડિબેંચર પર વ્યાજ ₹ 40,000 છે. આવકવેરાનો દર 40% છે. ઇક્વિટી શેરની સંખ્યા 14,400 છે. નાણાકીય લિવરેજની કક્ષા મેળવો.
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
વેપારી બેંક દ્વારા તેમના ગ્રાહકોને તેમના ખાતામાં જે રકમ હોય તેથી વધુ રકમ ઉપાડવાની અમુક વાર છૂટ આપવામાં આવે છે. અને તેની ઉપર બેંક વ્યાજ વસૂલે છે તેને ___ કહેવાય.
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
પડતરમાં માલ અને મજૂરીનું પ્રમાણ 2:3 અને મજૂરી અન્ય ખર્ચનું પ્રમાણ 2:1 હતું, મજૂરી અને અન્ય ખર્ચનું પ્રમાણ કેટલું હશે ?
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
ધંધાની ચોખ્ખી મિલકતો ₹ 7,00,000 છે. જો કુલ દેવાં ₹ 2,50,000 હોય તો ધંધાની કુલ મિલકતો ___ હશે.