સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
અનૌપચારિક માહિતીસંચાર ___ તરીકે પણ ઓળખાય છે.

આપેલ તમામ
અવૈધિક માહિતીસંચાર
દ્રાક્ષ-વેલો માહિતીસંચાર
આપેલ પૈકી એક પણ નહીં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
વિલીનીકરણ સ્વરૂપના સંયોજન મુજબ ફેરબદલી કરનારના કેટલા ટકા ઉપરાંતનાં ઈક્વિટી શેરની દાર્શનિક કિંમત મુજબના શેરહોલ્ડર્સ, સંયોજનને લીધે ફેરબદલી લેનારના શેરહોલ્ડર્સ બનવા જોઈએ.

51% ઉપરાંતના
90% ઉપરાંતના
71% ઉપરાંતના
આપેલ પૈકી એક પણ નહિ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
___ ‘આંતરિક અંકુશ’નું લક્ષણ નથી.

તેના દ્વારા ભૂલો અને અનિયમિતતા વધે છે.
સમયની બચત થતી નથી.
એક કર્મચારી દ્વારા થયેલું કાર્ય બીજા કર્મચારી દ્વારા સતત ચેક થતું રહે છે.
કર્મચારીને નિશ્ચિતકાર્ય વહેંચવામાં આવે છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP