ગુજરાતી સાહિત્ય (Gujarati literature) સાહિત્ય અકાદમી, દિલ્હી પુરસ્કૃત કૃતિ ‘બૃહત્ પિંગળ'ના લેખકનું નામ જણાવો. રામનારાયણ પાઠક રસિકલાલ પરીખ મહાદેવ દેસાઈ સ્વામી આનંદ રામનારાયણ પાઠક રસિકલાલ પરીખ મહાદેવ દેસાઈ સ્વામી આનંદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) કવિ દલપતરાયનું જન્મસ્થળ જણાવો. ડભોઇ શિનોર સુરત વઢવાણ ડભોઇ શિનોર સુરત વઢવાણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) કનૈયાલાલ મુનશીએ નવલકથા ક્ષેત્રે કોને પોતાના ગુરુ માનેલા ? શેરલોક હોમ્સ ગ્લૅમિસ ડંકન ઍલેકઝાન્ડર ડ્યૂમા ડ્યૂક ઓર્સિનો શેરલોક હોમ્સ ગ્લૅમિસ ડંકન ઍલેકઝાન્ડર ડ્યૂમા ડ્યૂક ઓર્સિનો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નવલિકા તેમજ નવલકથા ક્ષેત્રે નોંધપાત્ર પ્રદાન કરનાર દિલીપ રાણપુરાનું જન્મસ્થળ જણાવો. બામણા મહુવા ધંધૂકા વડાલી બામણા મહુવા ધંધૂકા વડાલી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) સ્રગ્ધરા છંદ માં કુલ કેટલા અક્ષર હોય છે ? 21 22 11 23 21 22 11 23 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચે દર્શાવેલ કૃતિઓમાંથી કઈ કૃતિ શામળની નથી ? રેવાખંડ વાર્તા ચંદ્રાવલી નંદબત્રીસી રોહીદાસ રેવાખંડ વાર્તા ચંદ્રાવલી નંદબત્રીસી રોહીદાસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP