ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
સાહિત્ય અકાદમી, દિલ્હી પુરસ્કૃત કૃતિ ‘બૃહત્ પિંગળ'ના લેખકનું નામ જણાવો.

રામનારાયણ પાઠક
રસિકલાલ પરીખ
સ્વામી આનંદ
મહાદેવ દેસાઈ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
નીચેનામાંથી ભગવતીકુમાર શર્મા માટે કયું વિધાન ખોટું છે ?
1. તેમની પ્રથમ કવિતા ગાંધીજીની મૃત્યુની ઘટના અંગેની હતી.
2. તેઓ અમદાવાદના 'ગુજરાત મિત્ર' દૈનિકમાં તંત્રી વિભાગમાં જોડાયા હતા.
3. તેમણે અસૂર્યલોક નવલકથા માટે સાહિત્ય રત્ન પુરસ્કાર આપવામાં આવ્યો હતો.

ફક્ત 1
ફક્ત 2,3
ફક્ત 1,3
ફક્ત 1,2

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
ગુજરાતી ભાષાનો એન્સાઇક્લોપીડિયા કહી શકાય એવા 'ભગવદ્ગોમંડલ' શબ્દકોષની રચનાનું કાર્ય કયા રાજવીના સમયમાં શરૂ કરાયું હતું ?

વડોદરા સ્ટેટના રાજવી
કચ્છ સ્ટેટના રાજવી
ભાવનગર સ્ટેટના રાજવી
ગોંડલ સ્ટેટના રાજવી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP