ગુજરાતી સાહિત્ય (Gujarati literature) સાહિત્ય અકાદમી, દિલ્હી પુરસ્કૃત કૃતિ ‘બૃહત્ પિંગળ'ના લેખકનું નામ જણાવો. મહાદેવ દેસાઈ રામનારાયણ પાઠક સ્વામી આનંદ રસિકલાલ પરીખ મહાદેવ દેસાઈ રામનારાયણ પાઠક સ્વામી આનંદ રસિકલાલ પરીખ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘વિભાજનની વ્યયા' કૃતિ ક્યા સાહિત્યકારની છે ? ઊર્મિ દેસાઈ કમલ વોરા અશ્વિન મહેતા શરીફા વીજળીવાળા ઊર્મિ દેસાઈ કમલ વોરા અશ્વિન મહેતા શરીફા વીજળીવાળા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ___ એ એકવીસ લઘુ ઊર્મિકાવ્યને સમાવતો કાવ્યસંગ્રહ “હૃદયરંગ” આપ્યો છે. નગીન પારેખ વિશ્વનાથ ભટ્ટ બંસીધર શુકલ હરિહર ભટ્ટ નગીન પારેખ વિશ્વનાથ ભટ્ટ બંસીધર શુકલ હરિહર ભટ્ટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) પીતાંબર પટેલનું ઉપનામ ક્યું છે ? રાજહંસ દૂરબીન વૈશંપાયન ઘાયલ રાજહંસ દૂરબીન વૈશંપાયન ઘાયલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાતીની પ્રથમ નવલકથા કયા સર્જક પાસેથી પ્રાપ્ત થાય છે ? નવલરામ નંદશંકર મહેતા નર્મદ નરસિંહરાવ નવલરામ નંદશંકર મહેતા નર્મદ નરસિંહરાવ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) રઈશ મણિયારનું વતન જણાવો. ધાંધળી ઉમેદગઢ પારડી આંબલી ધાંધળી ઉમેદગઢ પારડી આંબલી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP