ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
સાહિત્ય અકાદમી, દિલ્હી પુરસ્કૃત કૃતિ ‘બૃહત્ પિંગળ'ના લેખકનું નામ જણાવો.

મહાદેવ દેસાઈ
રામનારાયણ પાઠક
સ્વામી આનંદ
રસિકલાલ પરીખ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
___ એ એકવીસ લઘુ ઊર્મિકાવ્યને સમાવતો કાવ્યસંગ્રહ “હૃદયરંગ” આપ્યો છે.

નગીન પારેખ
વિશ્વનાથ ભટ્ટ
બંસીધર શુકલ
હરિહર ભટ્ટ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP