ગુજરાતી સાહિત્ય (Gujarati literature) સૂરજ અને નગીન પાત્રો કઈ કૃતિમાં આવે છે ? ભવસાગર પોસ્ટ ઓફિસ લોહીની સગાઈ જન્મટીપ ભવસાગર પોસ્ટ ઓફિસ લોહીની સગાઈ જન્મટીપ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) યયાતિ, ગુપ્તા અને અવળવાણિયા ઉપનામો કયા સાહિત્યકારના છે ? પ્રિયકાન્ત મણિયાર જ્યોતીન્દ્ર દવે શિવકુમાર જોશી જયંત પાઠક પ્રિયકાન્ત મણિયાર જ્યોતીન્દ્ર દવે શિવકુમાર જોશી જયંત પાઠક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) વખત વીત્યા બાદ પરિસ્થિતિમાં ફેરફાર કરવો અશક્ય હોય છે. - આ અર્થ આપતી કહેવત જણાવો. પાકા ઘડે કાંઠા ન ચડે ના બોલ્યામાં નવ ગુણ સબ કા માલીક એક દુનિયાનો છેડો ઘર પાકા ઘડે કાંઠા ન ચડે ના બોલ્યામાં નવ ગુણ સબ કા માલીક એક દુનિયાનો છેડો ઘર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) પ્રસિદ્ધ સાહિત્યકાર મણીશંકર રત્નજી ભટ્ટનું જન્મસ્થળ જણાવો. તળાજા વેગણપુર ચાવંડ શિનોર તળાજા વેગણપુર ચાવંડ શિનોર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) કયાંથી મળેલા પાત્રો પર ચતુર કાગડા અને ચતુર શિયાળની વાર્તા જોવા મળે છે ? રંગપુર લોથલ રોજડી ધોળાવીરા રંગપુર લોથલ રોજડી ધોળાવીરા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) કવિ ઈન્દુલાલ ગાંધીનો પ્રસિદ્ધ કાવ્યસંગ્રહ જણાવો. અનિમેષ ગોરસ ઈંધણ તેજરેખા અનિમેષ ગોરસ ઈંધણ તેજરેખા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP