ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
યયાતિ, ગુપ્તા અને અવળવાણિયા ઉપનામો કયા સાહિત્યકારના છે ?

પ્રિયકાન્ત મણિયાર
જ્યોતીન્દ્ર દવે
શિવકુમાર જોશી
જયંત પાઠક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
વખત વીત્યા બાદ પરિસ્થિતિમાં ફેરફાર કરવો અશક્ય હોય છે. - આ અર્થ આપતી કહેવત જણાવો.

પાકા ઘડે કાંઠા ન ચડે
ના બોલ્યામાં નવ ગુણ
સબ કા માલીક એક
દુનિયાનો છેડો ઘર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP