ગુજરાતી સાહિત્ય (Gujarati literature) સાહિત્યકાર વર્ષા અડાલજાની કૃતિ જણાવો. અવસર ક્રોસ રોડ આનંદલોક પવનદંડી અવસર ક્રોસ રોડ આનંદલોક પવનદંડી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ઝવેરચંદ મેઘાણીની છેલ્લી નવલકથા કઈ હતી ? તુલસીક્યારો વેવિશાળ વસુંધરાનાં વ્હાલાદવલો કાળચક્ર તુલસીક્યારો વેવિશાળ વસુંધરાનાં વ્હાલાદવલો કાળચક્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) હેમચંદ્રાચાર્યએ આપેલ વ્યાકરણ ગ્રંથ ‘સિદ્ધહેમ શબ્દાનુશાસન’માં દુહાઓ કયા રસના છે ? ભયાનક શોર્ય અને પ્રેમ કરુણ રુદ્ર ભયાનક શોર્ય અને પ્રેમ કરુણ રુદ્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) સરસ્વતીચંદ્ર નવલકથા કોણે લખેલી છે ? આનંદશંકર ધ્રુવ ગુણવંત શાહ ગોવર્ધનરામ ત્રિપાઠી વિનોદ ભટ્ટ આનંદશંકર ધ્રુવ ગુણવંત શાહ ગોવર્ધનરામ ત્રિપાઠી વિનોદ ભટ્ટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચે દર્શાવેલ સાહિત્ય કૃતિઓમાં કયું જોડકું સાચું નથી ? કોઈનો લાડકવાયો - ઝવેરચંદ મેઘાણી રાત રહે જ્યાહરે પાછલી ખટઘડી - નરસિંહ મહેતા જનનીની જોડ સખી નહીં જડે રે લોલ - બોટાદકર જૂનું ઘર ખાલી કરતાં - સુરસિંહજી ગોહિલ (કલાપિ) કોઈનો લાડકવાયો - ઝવેરચંદ મેઘાણી રાત રહે જ્યાહરે પાછલી ખટઘડી - નરસિંહ મહેતા જનનીની જોડ સખી નહીં જડે રે લોલ - બોટાદકર જૂનું ઘર ખાલી કરતાં - સુરસિંહજી ગોહિલ (કલાપિ) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) દેશ્ય શબ્દકોશ કોણે તૈયાર કર્યો હતો ? હેમચંદ્રાચાર્ય ચંદુભાઈ બેચરભાઈ પટેલ નર્મદ નાથાલાલ દવે હેમચંદ્રાચાર્ય ચંદુભાઈ બેચરભાઈ પટેલ નર્મદ નાથાલાલ દવે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP