ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
સરસ્વતીચંદ્ર નવલકથા કોણે લખેલી છે ?

આનંદશંકર ધ્રુવ
ગુણવંત શાહ
ગોવર્ધનરામ ત્રિપાઠી
વિનોદ ભટ્ટ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
નીચે દર્શાવેલ સાહિત્ય કૃતિઓમાં કયું જોડકું સાચું નથી ?

કોઈનો લાડકવાયો - ઝવેરચંદ મેઘાણી
રાત રહે જ્યાહરે પાછલી ખટઘડી - નરસિંહ મહેતા
જનનીની જોડ સખી નહીં જડે રે લોલ - બોટાદકર
જૂનું ઘર ખાલી કરતાં - સુરસિંહજી ગોહિલ (કલાપિ)

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP