ગુજરાતી સાહિત્ય (Gujarati literature) અલાઉદ્દીન ખિલજીએ પાટણને ભાંગ્યા બાદ પાટણના મહત્ત્વ અને જાહોજલાલીનો અસ્ત એ ગાયના જોઈને કવિએ ઉચ્ચારણ કર્યું કે, “પાટણપુરી પુરાણ હાલ તુજ હાલ જ આવા’’ આ કવિવરનું નામ જણાવો. કનૈયાલાલ મુનશી ગોવર્ધનરામ ત્રિપાઠી નરસિંહરાવ દિવેટીયા કવિ ન્હાનાલાલ કનૈયાલાલ મુનશી ગોવર્ધનરામ ત્રિપાઠી નરસિંહરાવ દિવેટીયા કવિ ન્હાનાલાલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેના પૈકી કયા પુસ્તકના લેખક રઘુવીર ચૌધરી છે ? અમૃતા સ્નેહમુદ્રા કૃષ્ણાવતાર પ્રસૂન અમૃતા સ્નેહમુદ્રા કૃષ્ણાવતાર પ્રસૂન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'શ્વેતગિરિ તરફ જતાં ગંધર્વે મનોમંથન અનુભવ્યું.' કોની કૃતિમાં આ ઉલ્લેખ છે ? સ્નેહરશ્મિ (સ્વર્ગ અને પૃથ્વી) જયંત પંડ્યા (સ્નેહરશ્મિ ઝીણાભાઈ) નાનાલાલ (ભરતગોત્રનાં લજ્જા ચીર) ઉમાશંકર જોશી (વિશાળ જગવિસ્તારે) સ્નેહરશ્મિ (સ્વર્ગ અને પૃથ્વી) જયંત પંડ્યા (સ્નેહરશ્મિ ઝીણાભાઈ) નાનાલાલ (ભરતગોત્રનાં લજ્જા ચીર) ઉમાશંકર જોશી (વિશાળ જગવિસ્તારે) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) દામોદર ભટ્ટનું ઉપનામ જણાવો. યાયાતિ સુધાંશુ ઈવાડેવ કલાન્ત યાયાતિ સુધાંશુ ઈવાડેવ કલાન્ત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'મરણોત્તર' લઘુનવલના લેખક કોણ છે ? સુરેશ દલાલ રમણલાલ જોશી રમણભાઈ નીલકંઠ સુરેશ જોષી સુરેશ દલાલ રમણલાલ જોશી રમણભાઈ નીલકંઠ સુરેશ જોષી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘મારૂ જીવન એ જ મારી વાણી' ગ્રંથના રચયિતા કોણ છે ? જયપ્રકાશ નારાયણ ગાંધીજી નારાયણ દેસાઈ મહાદેવ દેસાઈ જયપ્રકાશ નારાયણ ગાંધીજી નારાયણ દેસાઈ મહાદેવ દેસાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP