ગુજરાતી સાહિત્ય (Gujarati literature) અલાઉદ્દીન ખિલજીએ પાટણને ભાંગ્યા બાદ પાટણના મહત્ત્વ અને જાહોજલાલીનો અસ્ત એ ગાયના જોઈને કવિએ ઉચ્ચારણ કર્યું કે, “પાટણપુરી પુરાણ હાલ તુજ હાલ જ આવા’’ આ કવિવરનું નામ જણાવો. કવિ ન્હાનાલાલ કનૈયાલાલ મુનશી નરસિંહરાવ દિવેટીયા ગોવર્ધનરામ ત્રિપાઠી કવિ ન્હાનાલાલ કનૈયાલાલ મુનશી નરસિંહરાવ દિવેટીયા ગોવર્ધનરામ ત્રિપાઠી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નરસિંહ મહેતાને કયા રાજાનો સમકાલીન ગણવામાં આવે છે ? મહંમદ બેગડો રા'નવઘણ રા'ખેંગાર રા'માંડલીક મહંમદ બેગડો રા'નવઘણ રા'ખેંગાર રા'માંડલીક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગરબો કે ગરબી શબ્દનો સંભવતઃ પ્રથમ પ્રયોગ કરનાર ? પ્રેમાનંદ ભાણદાસ વલ્લભ મેવાડો નરહરિ પ્રેમાનંદ ભાણદાસ વલ્લભ મેવાડો નરહરિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) સદૈવ - શબ્દની સંધિ આપો સદા + એવા સદ + એવ સદા + એવ સદા + ઈવ સદા + એવા સદ + એવ સદા + એવ સદા + ઈવ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) કાકાસાહેબ કાલેલકરનું મૂળ નામ શું ? ભીમરાવ દત્તાત્રેય નટવર કેશવ ભીમરાવ દત્તાત્રેય નટવર કેશવ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'સદા સૌમ્ય શી વૈભવે ઉભરાતી, મળી માતૃભાષા મુને ગુજરાતી' - માતૃભાષાવંદનાની પંક્તિઓ કયા કવિની છે ? ઝવેરચંદ મેઘાણી કવિ નર્મદ અરદેશર ખબરદાર ઉમાશંકર જોશી ઝવેરચંદ મેઘાણી કવિ નર્મદ અરદેશર ખબરદાર ઉમાશંકર જોશી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP