GSSSB Economic Investigator Exam Paper (14-2-2021) / 164 નીચેનામાંથી કયા અર્થશાસ્ત્રીએ નફાનો નવપ્રવર્તનનો સિદ્ધાંત આપ્યો છે? માર્શલ જે. શુમ્પીટર કાર્લ માર્ક્સ એફ. એચ. નાઇટ માર્શલ જે. શુમ્પીટર કાર્લ માર્ક્સ એફ. એચ. નાઇટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Economic Investigator Exam Paper (14-2-2021) / 164 ભારતમાં 61મા બંધારણીય સુધારા દ્વારા લોકસભા અને વિધાનસભાની ચૂંટણીઓમાં મતાધિકારની ઉંમર 21 વર્ષથી ઘટાડીને 18 વર્ષ કરવામાં આવી. આ સુધારો કયા વર્ષથી અમલમાં આવ્યો ? 1987 1988 1989 1986 1987 1988 1989 1986 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Economic Investigator Exam Paper (14-2-2021) / 164 સાહિત્યકાર ગંગાસતી (ગંગાબા ગોહિલ) ની કૃતિ જણાવો. સાંજને ઉંબર રેતપંખી મેરુ રે ડગે પરંપરા સાંજને ઉંબર રેતપંખી મેરુ રે ડગે પરંપરા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Economic Investigator Exam Paper (14-2-2021) / 164 વહોરા સમાજનું યાત્રાધામ ‘કાકાની કબર' આ સ્થળથી માત્ર પાંચ કિ.મી.ના અંતરે આવેલ છે. આ સ્થળ કયું છે ? સેવાલીયા રાધનપુર હિંમતનગર ખંભાત સેવાલીયા રાધનપુર હિંમતનગર ખંભાત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Economic Investigator Exam Paper (14-2-2021) / 164 હલકા પ્રકારની વસ્તુ માટે માંગની મૂલ્યસાપેક્ષતા કેવી હોય છે ? અનંત ઋણ શૂન્ય ધન અનંત ઋણ શૂન્ય ધન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Economic Investigator Exam Paper (14-2-2021) / 164 સ્વીકૃતિ નિદર્શન પદ્ધતિમાં સારી ગુણવત્તાવાળા જથ્થાના અસ્વીકાર થવાનું જોખમ ___ તરીકે ઓળખાય છે. ઉત્પાદકનું જોખમ આપેલ પૈકી કોઈ નહીં ટાઈપ-2 ભૂલ ગ્રાહકનું જોખમ ઉત્પાદકનું જોખમ આપેલ પૈકી કોઈ નહીં ટાઈપ-2 ભૂલ ગ્રાહકનું જોખમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP