GSSSB Economic Investigator Exam Paper (14-2-2021) / 164
નીચેનામાંથી કયા અર્થશાસ્ત્રીએ નફાનો નવપ્રવર્તનનો સિદ્ધાંત આપ્યો છે?

જે. શુમ્પીટર
કાર્લ માર્ક્સ
એફ. એચ. નાઇટ
માર્શલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Economic Investigator Exam Paper (14-2-2021) / 164
કયા ખર્ચને ઉત્પાદનના એકમો સાથે કોઈ સંબંધ નથી ?

સરેરાશ ખર્ચ
અસ્થિર ખર્ચ
સીમાંત ખર્ચ
સ્થિર ખર્ચ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Economic Investigator Exam Paper (14-2-2021) / 164
ભક્તકવિ નરસિંહ મહેતાની રચના જણાવો.

શામળાનો વિવાહ
હિંડોળાનાં પદ
પિતૃ શ્રાદ્ધ
કૃષ્ણના પદો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Economic Investigator Exam Paper (14-2-2021) / 164
રીઝર્વ બેંક ઓફ ઇન્ડિયાના ગવર્નરનું નામ જણાવો.

ડી. સુબ્બારાવ
ઉર્વીશ પટેલ
શશીકાન્ત દાસ
રઘુરામ રાજન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Economic Investigator Exam Paper (14-2-2021) / 164
ધંધાકીય પૂર્વાનુમાનની ઘાતાંકીય સરળીકરણની રીત એવા ભારાંકનો ઉપયોગ કરે છે કે જે ___ હોય.

મનસ્વી રીતે પસંદગી
ગુણોત્તર શ્રેણીમાં
અચળ
સમાંતર શ્રેણીમાં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP