કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021)
સંસ્કૃત ભાષામાં અનુવાદ માટે ‘સાહિત્ય અકાદમી અનુવાદ પુરસ્કાર 2020' કોને આપવામાં આવ્યો છે ?

સુશ્રી સંધ્યા કુંદનાણી
સુશ્રી મંજુ મોદી
સુશ્રી કાશ્યપી મહા
સુશ્રી મંજૂષા કુલકર્ણી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021)
તાજેતરમાં NCCR દ્વારા જારી અહેવાલ અનુસાર, ભારતના ક્યા રાજ્યના દરિયાકિનારે સૌથી વધુ જમીનનું ધોવાણ થયું છે ?

મહારાષ્ટ્ર
પશ્ચિમ બંગાળ
કર્ણાટક
ગુજરાત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021)
યુનેસ્કો દ્વારા દર વર્ષે કયો દિવસ 'વિશ્વ શિક્ષક દિન’ તરીકે ઉજવાય છે ?

15 નવેમ્બર
5 સપ્ટેમ્બર
15 ડિસેમ્બર
5 ઓકટોબર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021)
તાજેતરમાં પ્રથમ અર્થશોટ પુરસ્કાર, 2021 માટે ભારતના સુશ્રી વિનિશા ઉમાશંકર અને શ્રી વિદ્યુત મોહનની પંસદગી કરવામાં આવી છે. આ પુરસ્કારની સ્થાપના ઓક્ટોબર 2020માં કોણે કરી હતી ?

અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ જોન. એફ. કેનેડી દ્વારા
જાપાનના એક રાજકીય વ્યક્તિ શ્રી યોશીહિડે સુગા દ્વારા
બ્રિટનના પ્રિન્સ વિલિયમ દ્વારા
આપેલ પૈકી કોઈ નહીં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP