GSSSB Economic Investigator Exam Paper (14-2-2021) / 164
રાજયની વડી અદાલતને બંધારણમાં કયા અનુચ્છેદ હેઠળ રીટ (આજ્ઞાપત્ર) આપવાની સત્તા છે ?

અનુચ્છેદ-32
અનુચ્છેદ-217
અનુચ્છેદ-227
અનુચ્છેદ-226

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Economic Investigator Exam Paper (14-2-2021) / 164
નીચેનામાંથી કયા અર્થશાસ્ત્રીએ નફાનો નવપ્રવર્તનનો સિદ્ધાંત આપ્યો છે?

એફ. એચ. નાઇટ
કાર્લ માર્ક્સ
જે. શુમ્પીટર
માર્શલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP