ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
એ નગરશેઠ કે જેમણે ઈ.સ.1725માં અમદાવાદ શહેરને મરાઠાઓ દ્વારા લૂંટાતું બચાવવા માટે પોતાના અંગત ભંડોળમાંથી ખંડણી આપી.

શેઠ લક્ષ્મીચંદ
શેઠ શાંતિદાસ જવાહરી
શેઠ ખુશાલચંદ
શેઠ શામલાજી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
મીઠાના સત્યાગ્રહની આગેવાની અબ્બાસ તૈયબજીની ધરપકડ બાદ કોણે સંભાળી ?

સરોજિની નાયડુ
જુગતરામ દવે
મહાદેવભાઈ દેસાઈ
મોહનલાલ પંડ્યા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP