ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
ભીલ સેવામંડળની સ્થાપના કોણે કરી હતી ?

શ્રી જગતરામ દવે
શ્રી નારાયણ મલ્હાર જોશી
શ્રી અમૃતલાલ વિઠ્ઠલભાઈ ઠક્કર
શ્રી ઘેલુભાઈ નાયક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
1938-39માં રાજકોટમાં દિવાન વીરાવાળાએ લગાવેલા કરવેરા સામે લોકોને કોણે જાગૃત કરેલા ?

ઉછંગરાય ઢેબર
નારાયણભાઈ પટેલ
રસિકલાલ પરીખ
ગોવિંદભાઈ શિણોલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
છોટે સરદાર તરીકે કોણ ઓળખાતું હતું ?

છોટુભાઈ પુરાણી
અંબુભાઈ પુરાણી
રામપ્રસાદ શાહ
ડૉ. ચંદુલાલ દેસાઈ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP