ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ગાયકવાડ રાજવીઓનું પૌરાણિક રાજ્યસ્થળ વ્યારા કયા જિલ્લામાં આવેલું છે ? નવસારી તાપી સુરત જુનાગઢ નવસારી તાપી સુરત જુનાગઢ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) નીચેનામાંથી કઈ જોડ યોગ્ય નથી ? શામળદાસ કોલેજ-ભાવનગર એન્ડ્રુઝ લાઈબ્રેરી-સુરત બહાઉદ્દીન કોલેજ-જુનાગઢ રાજકુમાર કોલેજ-જામનગર શામળદાસ કોલેજ-ભાવનગર એન્ડ્રુઝ લાઈબ્રેરી-સુરત બહાઉદ્દીન કોલેજ-જુનાગઢ રાજકુમાર કોલેજ-જામનગર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) સ્વતંત્રતા સંગ્રામ દરમિયાન ખેડાનો સત્યાગ્રહ શા કારણોસર કરવામાં આવ્યો હતો ? ખેડૂતોનું દેવું માફ કરવા ખેતમજુરોને પૂરતા નાણાં અપાવવા મહેસુલ માફ કરવા અનાજ ઉપરની જકાત માફ કરવા ખેડૂતોનું દેવું માફ કરવા ખેતમજુરોને પૂરતા નાણાં અપાવવા મહેસુલ માફ કરવા અનાજ ઉપરની જકાત માફ કરવા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) કાઠિયાવાડના શાહજહાં તરીકે કોણ ઓળખાય છે ? ગોંડલના ભગવતસિંહજી રાજકોટના લાખાધિરાજ મોરબીના વાઘજી -II નવાનગરના રણજિતસિંહજી ગોંડલના ભગવતસિંહજી રાજકોટના લાખાધિરાજ મોરબીના વાઘજી -II નવાનગરના રણજિતસિંહજી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) જામનગર જિલ્લામાં આવેલ ગોપનું મંદિર કયા કાળનું સ્થાપત્ય છે ? રાષ્ટ્રકૂટ સોલંકીકાળ મૌર્યકાળ મૈત્રકકાળ રાષ્ટ્રકૂટ સોલંકીકાળ મૌર્યકાળ મૈત્રકકાળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ભગવાન શ્રી મલ્લિનાથનું દેરાસર ભોયણી કયા જિલ્લામાં આવેલું છે ? મહેસાણા અમદાવાદ પાટણ ગાંધીનગર મહેસાણા અમદાવાદ પાટણ ગાંધીનગર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP