ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
ગુજરાત રાજ્યના કયા મુખ્યમંત્રીશ્રીનું પાકિસ્તાન સરહદ નજીક વિમાની હુમલામાં અવસાન થયું હતું ?

અમરસિંહ ચૌધરી
ઘનશ્યામભાઈ ઓઝા
બળવંતરાય મહેતા
હિતેન્દ્રભાઇ દેસાઇ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
સન 1884-85 માં સૌરાષ્ટ્ર ખાતે સૌપ્રથમ વખત શરૂ કરવામાં આવેલ શામળદાસ કોલેજની સ્થાપના કોના દ્વારા કરવામાં આવી હતી ?

મહારાજા તખ્તસિંહજી
મહારાજા શામળસિંહજી
મહારાજા ઉપેન્દ્રસિંહજી
મહારાજા ભાવસિંહજી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP