ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
નીચેનામાંથી કઈ જોડ યોગ્ય નથી ?

શામળદાસ કોલેજ-ભાવનગર
એન્ડ્રુઝ લાઈબ્રેરી-સુરત
બહાઉદ્દીન કોલેજ-જુનાગઢ
રાજકુમાર કોલેજ-જામનગર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
સ્વતંત્રતા સંગ્રામ દરમિયાન ખેડાનો સત્યાગ્રહ શા કારણોસર કરવામાં આવ્યો હતો ?

ખેડૂતોનું દેવું માફ કરવા
ખેતમજુરોને પૂરતા નાણાં અપાવવા
મહેસુલ માફ કરવા
અનાજ ઉપરની જકાત માફ કરવા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
કાઠિયાવાડના શાહજહાં તરીકે કોણ ઓળખાય છે ?

ગોંડલના ભગવતસિંહજી
રાજકોટના લાખાધિરાજ
મોરબીના વાઘજી -II
નવાનગરના રણજિતસિંહજી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP