GSRTC Junior Accountant Exam Paper (12-11-2019)
નેતૃત્વ અંગેના આકસ્મિક સિદ્ધાંતના પ્રણેતા કોણ હતા ?

લાઈકર્ટ
બ્લેક એન્ડ મોન્ટકિસ
ફિડલર
લેવીન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSRTC Junior Accountant Exam Paper (12-11-2019)
કોઈ વસ્તુનો નફા-જથ્થાનો ગુણોત્તર 0.6 હોય અને નફો રૂ. 9,000 હોય તો સલામતીના ગાળાની રકમ ___ થશે.

રૂ. 5,400
રૂ. 22,500
રૂ. 15,000
રૂ. 3,600

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSRTC Junior Accountant Exam Paper (12-11-2019)
નીચેનામાંથી કયો ઓડિટરનો સુધારેલ અભિપ્રાયનો (Modified Opinion) પ્રકાર નથી ?

આપેલ પૈકી કોઈ નહીં
મર્યાદિત અભિપ્રાય (Qualified Opinion)
અસ્પષ્ટ અભિપ્રાય (Disclaimer Opinion)
પ્રતિકૂળ અભિપ્રાય (Adverse Opinion)

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSRTC Junior Accountant Exam Paper (12-11-2019)
સિમરન પોતાના ઘરેથી પૂર્વ તરફ 5 કિમી. ચાલે છે. ત્યાર બાદ તે જમણી બાજુ વળીને 3 કિમી. ચાલે છે. ત્યારબાદ તે ડાબી બાજુ વળીને થોડું ચાલે છે તો હવે તે કઈ દિશામાં જતી હશે ?

ઉત્તર
પશ્ચિમ
પૂર્વ
દક્ષિણ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSRTC Junior Accountant Exam Paper (12-11-2019)
ગુજરાતના કયા તળાવની માટીમાંથી ગોપીચંદન મળી આવે છે ?

વિરમગામનું મુનસર તળાવ
ધોળકાનું મલાવ તળાવ
બેટદ્વારકાનું ગોપી તળાવ
સિદ્ધપુરનું બિંદુ સરોવર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP