GSRTC Junior Accountant Exam Paper (12-11-2019) જ્યારે નમૂના કે વર્ણનથી માલનું વેચાણ કરવામાં આવેલ હોય અને વેચેલ માલ નમૂના કે વર્ણન મુજબનો ના હોય ત્યારે... ખરીદનાર તે માલ સ્વીકારવાનો ઇન્કાર કરી શકે. વેચાણ કરનાર સજાપાત્ર બને છે ખરીદનાર તે માલ સ્વીકારવાનો ઇન્કાર ના કરી શકે. કરાર આપોઆપ સમાપ્ત થયેલ ગણાય. ખરીદનાર તે માલ સ્વીકારવાનો ઇન્કાર કરી શકે. વેચાણ કરનાર સજાપાત્ર બને છે ખરીદનાર તે માલ સ્વીકારવાનો ઇન્કાર ના કરી શકે. કરાર આપોઆપ સમાપ્ત થયેલ ગણાય. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSRTC Junior Accountant Exam Paper (12-11-2019) તાજેતરમાં કયો નવો કેન્દ્રશાસિત પ્રદેશ જાહેર કરવામાં આવ્યો ? લક્ષદ્વીપ લદાખ ચંદીગઢ પૉડિચેરી લક્ષદ્વીપ લદાખ ચંદીગઢ પૉડિચેરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSRTC Junior Accountant Exam Paper (12-11-2019) કોઈ વસ્તુનો નફા-જથ્થાનો ગુણોત્તર 0.6 હોય અને નફો રૂ. 9,000 હોય તો સલામતીના ગાળાની રકમ ___ થશે. રૂ. 3,600 રૂ. 5,400 રૂ. 15,000 રૂ. 22,500 રૂ. 3,600 રૂ. 5,400 રૂ. 15,000 રૂ. 22,500 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSRTC Junior Accountant Exam Paper (12-11-2019) હરાજીની વેબસાઈટ (E-Auction) પરથી વસ્તુની ખરીદી કે વેચાણ કરવાની પ્રવૃત્તિ, ઇ-કોમર્સની નીચેનામાંથી કઈ બાબત સાથે સંકળાયેલ છે ? B2B C2B C2C B2C B2B C2B C2C B2C ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSRTC Junior Accountant Exam Paper (12-11-2019) ફિલીપ કોટલર ‘પેદાશ'ની વ્યાખ્યા નીચે પૈકીની એક રીતે આપે છે. પેદાશ એટલે ઉત્તમ ગુણવત્તાનું સર્જન પેદાશ એટલે વાજબી ભાવે ઉત્તમ ભૌતિક વસ્તુ પેદાશ એટલે સંતોષ જથ્થાનો સરવાળો પેદાશ એ ગુણધર્મોનો સરવાળો છે. પેદાશ એટલે ઉત્તમ ગુણવત્તાનું સર્જન પેદાશ એટલે વાજબી ભાવે ઉત્તમ ભૌતિક વસ્તુ પેદાશ એટલે સંતોષ જથ્થાનો સરવાળો પેદાશ એ ગુણધર્મોનો સરવાળો છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSRTC Junior Accountant Exam Paper (12-11-2019) સમ્રાટ અશોક દ્વારા ગિરનાર ઉપર શિલાલેખ ક્યારે કોતરવામાં આવ્યો ? ઇ.સ. પૂર્વે 322-298 ઇ.સ. પૂર્વે 273-237 ઈ.સ. પૂર્વે 260 ઈ.સ. પૂર્વે 229-20 ઇ.સ. પૂર્વે 322-298 ઇ.સ. પૂર્વે 273-237 ઈ.સ. પૂર્વે 260 ઈ.સ. પૂર્વે 229-20 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP