GSRTC Junior Accountant Exam Paper (12-11-2019) લંડનમાં લેણી થયેલ અને ત્યાં જ મળેલ આવક, ભારતમાં નીચેનામાંથી કોના માટે કરપાત્ર ગણાશે ? રહીશ અને સામાન્ય રહીશ માટે બીન રહીશ માટે રહીશ અને બિન રહીશ બંને માટે સામાન્ય રહીશ અને રહીશ પરંતુ સામાન્ય રહીશ નહિ બંને માટે રહીશ અને સામાન્ય રહીશ માટે બીન રહીશ માટે રહીશ અને બિન રહીશ બંને માટે સામાન્ય રહીશ અને રહીશ પરંતુ સામાન્ય રહીશ નહિ બંને માટે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSRTC Junior Accountant Exam Paper (12-11-2019) છોકરીઓની એક હરોળમાં રવીના ડાબી બાજુથી 9મી છે અને પૂજા જમણી બાજુથી 21મી છે. જો બંને પોતાનાં સ્થાન અદલાબદલી કરે તો રવીના ડાબી બાજુથી 25મી થઈ જાય છે. તો તે હરોળમાં કુલ કેટલી છોકરીઓ હશે ? 41 45 44 46 41 45 44 46 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSRTC Junior Accountant Exam Paper (12-11-2019) નીચેનામાંથી ભારતના બંધારણમાં દર્શાવેલ મૂળભૂત ફરજો કઈ છે ?(1) ભારતની અખંડિતતા અને સાર્વભૌમત્વનું રક્ષણ અને સમર્થન(2) આપણી વિવિધ સંસ્કૃતિનું ગૌરવ અને રક્ષણ(3) નૈતિકતાના સિદ્ધાંતોનું અનુસરણ(4) પ્રતિજ્ઞાપૂર્વક હિંસા છોડી દેવી અને જાહેર મિલકતની સાચવણી 1, 2, 3 અને 4 1, 2 અને 3 1, 2 અને 4 3 અને 4 1, 2, 3 અને 4 1, 2 અને 3 1, 2 અને 4 3 અને 4 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSRTC Junior Accountant Exam Paper (12-11-2019) X એ Yના નાટ્યગૃહમાં ગીત ગાવા અંગેની સમજૂતી કરેલ છે. આ દરમ્યાન X મૃત્યુ પામે છે. તો આ કરાર ___ ગણાય. રદબાતલ કરાર રદબાતલ થવા પાત્ર કરાર ગેરકાયદેસર કરાર બિનઅમલી કરાર રદબાતલ કરાર રદબાતલ થવા પાત્ર કરાર ગેરકાયદેસર કરાર બિનઅમલી કરાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSRTC Junior Accountant Exam Paper (12-11-2019) નીચેનામાંથી કયું અનૌપચારિક વ્યવસ્થાતંત્રનું લક્ષણ છે ? સોપાનિક અથવા પિરામિડ આકારનું માળખું. વ્યવસ્થાતંત્રનું કાર્ય સામાજિક-મનોવૈજ્ઞાનિક હોય છે. તે એક જટિલ સામાજિક સંહતિ છે. તે એક જટિલ સામાજિક સંહતિ છે. અને વ્યવસ્થાતંત્રનું કાર્ય સામાજિક-મનોવૈજ્ઞાનિક હોય છે. સોપાનિક અથવા પિરામિડ આકારનું માળખું. વ્યવસ્થાતંત્રનું કાર્ય સામાજિક-મનોવૈજ્ઞાનિક હોય છે. તે એક જટિલ સામાજિક સંહતિ છે. તે એક જટિલ સામાજિક સંહતિ છે. અને વ્યવસ્થાતંત્રનું કાર્ય સામાજિક-મનોવૈજ્ઞાનિક હોય છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSRTC Junior Accountant Exam Paper (12-11-2019) સોમનાથ મંદિરની રક્ષા કાજે લગ્નના દિવસે જ બલિદાન આપનાર હમીરજી ગોહિલ ક્યાંના વતની હતા ? લાઠી પાટણ સોમનાથ રાજકોટ લાઠી પાટણ સોમનાથ રાજકોટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP