GSRTC Junior Accountant Exam Paper (12-11-2019)
સંચાલનના સંદર્ભમાં નાણાંકીય ઉત્તેજનનો સિદ્ધાંત કોના દ્વારા આપવામાં આવ્યો હતો ?

હેનરી ફિયોલ
ફેડરિક ટેલર
પીટર એફ. ડ્રકર
ર્જ્યોજ આર. ટેરી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSRTC Junior Accountant Exam Paper (12-11-2019)
ઓડિટર્સ રાજીનામું આપવાના કારણે ખાલી પડેલ જગ્યા પર નવા ઓડિટરની નિમણૂક નીચેનામાંથી કોણ કરી શકે ?

કંપનીના બોર્ડ ઓફ ડિરેક્ટર્સ
કંપનીના મેનેજિંગ ડિરેક્ટર્સ
શૅર હોલ્ડરની સામાન્ય સભા
મધ્યસ્થ સરકાર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP