ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) 'બારડોલી સત્યાગ્રહ' કઈ સાલમાં થયો હતો ? ઈ.સ. 1930 ઈ.સ. 1922 ઈ.સ. 1929 ઈ.સ. 1928 ઈ.સ. 1930 ઈ.સ. 1922 ઈ.સ. 1929 ઈ.સ. 1928 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ગાંધીજી સમાનતાના ચુસ્ત આગ્રહી હતા. કોચરબ ખાતે તેમણે શરૂ કરેલા આશ્રમમાં સામાન્ય વર્ગના લોકો સાથે ગરીબ અંત્યજ (હરિજન) પરિવારનો સમાવેશ કરવા તેમને સૌપ્રથમ કોણે ભલામણ કરી ? ગોપાલકૃષ્ણ ગોખલે જીવણલાલ બેરિસ્ટર મદનગોપાલ શર્મા અમૃતલાલ ઠક્કર ગોપાલકૃષ્ણ ગોખલે જીવણલાલ બેરિસ્ટર મદનગોપાલ શર્મા અમૃતલાલ ઠક્કર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) શર્યાતિની પુત્રી સુકન્યાના લગ્ન કોની સાથે થયા હતા ? ગૌતમ ઋષિ જમદગ્નિઋષિ વશિષ્ઠ ઋષિ ચ્યવન ઋષિ ગૌતમ ઋષિ જમદગ્નિઋષિ વશિષ્ઠ ઋષિ ચ્યવન ઋષિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ગુજરાતમાં નાઈકા આદિવાસી ચળવળની આગેવાની કોણે કરી હતી ? તીરૂતસિંહ અને બૅમનાયક આપેલ પૈકી કોઇ નહી રૂપસિંહ અને જોગીયા ભગત જટરા ભગત તીરૂતસિંહ અને બૅમનાયક આપેલ પૈકી કોઇ નહી રૂપસિંહ અને જોગીયા ભગત જટરા ભગત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) દેવની મોરીના સ્તૂપના અવશેષો હાલ કયાંના સંગ્રહાલયમાં સચવાયેલા છે ? વોટ્સન મ્યુઝિયમ કચ્છ મ્યુઝિયમ એમ.એસ. યુનિવર્સિટી લેડી વિલ્સન મ્યુઝિયમ વોટ્સન મ્યુઝિયમ કચ્છ મ્યુઝિયમ એમ.એસ. યુનિવર્સિટી લેડી વિલ્સન મ્યુઝિયમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) કવિ નર્મદાશંકરના લગ્ન કઈ વિધવા સાથે થયા હતા ? સુશિલા લીલાવતી નર્મદાગૌરી મંગલા સુશિલા લીલાવતી નર્મદાગૌરી મંગલા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP