ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
સ્વતંત્રતા સંગ્રામ દરમિયાન ખેડાનો સત્યાગ્રહ શા કારણોસર કરવામાં આવ્યો હતો ?

મહેસુલ માફ કરવા
અનાજ ઉપરની જકાત માફ કરવા
ખેતમજુરોને પૂરતા નાણાં અપાવવા
ખેડૂતોનું દેવું માફ કરવા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
યોગ્ય જોડકું જોડો :
સંસ્થા
a. કસ્તુરબા સેવાશ્રમ
b. સેવા સંસ્થા
c. ભાલ નળકાંઠા પ્રાયોગિક સંઘ
d. ભીલ સેવા મંડળ
સ્થાપક
i. ઠક્કરબાપા
ii. મુનિશ્રી સંતબાલજી
iii. ઈલાબહેન ભટ્ટ
iv. મીઠુબહેન પિટીટ

c-iii, b-i, a-ii, d-iv
b-ii, a-iv, c-i, d-iii
d-i, b-iv, a-iii, c-ii
a-iv, d-i, c-ii, b-iii

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
ગુજરાત રાજ્યના સૌપ્રથમ આદિવાસી મુખ્યમંત્રી કોણ હતા ?

ચીમનભાઈ પટેલ
અમરસિંહ ચૌધરી
માધવસિંહ સોલંકી
શંકરસિંહ વાઘેલા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
ગુજરાતના બહાદુરશાહના દરબારના સંગીતકાર કે જેમણે બહાદુરી રાગની રચના કરી તેમનું નામ ___ હતું.

બૈજુ
મર્દાન
એક પણ નહીં
સારંગદેવ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP