ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) નીચેનામાંથી કયુ એક સ્થળ પહેલા બૌદ્ધ સ્થળ હતું અને પછી જૈન તીર્થસ્થળ બન્યું ? શેત્રુંજય ગિરનાર તારંગા પાલિતાણા શેત્રુંજય ગિરનાર તારંગા પાલિતાણા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) સોના-ચાંદીના કલાત્મક આભૂષણો માટે કયા શહેર જાણીતા છે ? રાજકોટ, ભૂજ ભાવનગર, જામનગર જામનગર, રાજકોટ સુરેન્દ્રનગર, ભૂજ રાજકોટ, ભૂજ ભાવનગર, જામનગર જામનગર, રાજકોટ સુરેન્દ્રનગર, ભૂજ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) 'સિદ્ધહેમશબ્દાનુશાસન' કયા વિષયનો ગ્રંથ છે ? રાજ્ય વહીવટ જ્યોતિષ શાસ્ત્ર સંગીત વ્યાકરણ રાજ્ય વહીવટ જ્યોતિષ શાસ્ત્ર સંગીત વ્યાકરણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ‘કુમાર’માં રવિશંકર રાવળને કોનો સાથ મળ્યો હતો ? બચુભાઈ રાવત ખોડીદાસ પરમાર અમીત અંબાલાલ મગનલાલ ત્રિવેદી બચુભાઈ રાવત ખોડીદાસ પરમાર અમીત અંબાલાલ મગનલાલ ત્રિવેદી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ઠક્કરબાપા પંચમહાલના ભીલ જાતિના સંપર્કમાં આવતા ભીલો તથા અન્ય આદિવાસીઓને મદદ કરવાના નિર્ણયમાં તેમને કોણે સહાય કરી હતી ? મહાત્મા ગાંધી મણિલાલ દોશી શામળદાસ ગાંધી ઇન્દુલાલ યાજ્ઞિક મહાત્મા ગાંધી મણિલાલ દોશી શામળદાસ ગાંધી ઇન્દુલાલ યાજ્ઞિક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) નીચેના વાક્યો પૈકી કયા વાક્ય/ વાક્યો સાચા છે ? જામ રણજીતસિંહના કાળમાં જામનગરનો વિકાસ થયેલો હતો. મહારાજા ભગવતસિંહજીનો ગોંડલના વિકાસમાં અગત્યનો ફાળો છે. આપેલ તમામ ભાવનગરના વિકાસમાં તખ્તસિંહજીનો ફાળો છે. જામ રણજીતસિંહના કાળમાં જામનગરનો વિકાસ થયેલો હતો. મહારાજા ભગવતસિંહજીનો ગોંડલના વિકાસમાં અગત્યનો ફાળો છે. આપેલ તમામ ભાવનગરના વિકાસમાં તખ્તસિંહજીનો ફાળો છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP