ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
નીચેનામાંથી કયુ મંદિર મરાઠાકાળ દરમિયાન બંધાયેલું નથી ?

બહુચરાજી
બાલાજી મંદિર (સુરત)
પોળોનું પક્ષીમંદિર
ભૃ ગુભાસ્કરેશ્વર મંદિર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
સમ્રાટ અશોકનો શિલાલેખ ગિરનારની તળેટીમાં કયા કુંડની નજીક આવેલો છે ?

આત્મ કુંડ
સૂરત કુંડ
દામોદાર કુંડ
ધીરજ કુંડ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
ગુજરાતમાં સૌપ્રથમ મફત અને ફરજિયાત શિક્ષણ દાખલ કરનાર રાજવી કોણ હતા ?

સયાજીરાવ ગાયકવાડ
દિગ્વિજય સિંહજી
પ્રતાપસિંહ
જામરણજીતસિંહજી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP