ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) નીચેનામાંથી કયુ એક સ્થળ પહેલા બૌદ્ધ સ્થળ હતું અને પછી જૈન તીર્થસ્થળ બન્યું ? તારંગા પાલિતાણા ગિરનાર શેત્રુંજય તારંગા પાલિતાણા ગિરનાર શેત્રુંજય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) સ્વતંત્રતા સંગ્રામ દરમિયાન ખેડાનો સત્યાગ્રહ શા કારણોસર કરવામાં આવ્યો હતો ? મહેસુલ માફ કરવા અનાજ ઉપરની જકાત માફ કરવા ખેતમજુરોને પૂરતા નાણાં અપાવવા ખેડૂતોનું દેવું માફ કરવા મહેસુલ માફ કરવા અનાજ ઉપરની જકાત માફ કરવા ખેતમજુરોને પૂરતા નાણાં અપાવવા ખેડૂતોનું દેવું માફ કરવા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) સાંચીના સ્તૂપમાં કેટલા સિંહવાળું સિંહર્દશ્ય છે ? બે ત્રણ ચાર પાંચ બે ત્રણ ચાર પાંચ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) યોગ્ય જોડકું જોડો :સંસ્થાa. કસ્તુરબા સેવાશ્રમb. સેવા સંસ્થાc. ભાલ નળકાંઠા પ્રાયોગિક સંઘd. ભીલ સેવા મંડળસ્થાપકi. ઠક્કરબાપાii. મુનિશ્રી સંતબાલજીiii. ઈલાબહેન ભટ્ટiv. મીઠુબહેન પિટીટ c-iii, b-i, a-ii, d-iv b-ii, a-iv, c-i, d-iii d-i, b-iv, a-iii, c-ii a-iv, d-i, c-ii, b-iii c-iii, b-i, a-ii, d-iv b-ii, a-iv, c-i, d-iii d-i, b-iv, a-iii, c-ii a-iv, d-i, c-ii, b-iii ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ગુજરાત રાજ્યના સૌપ્રથમ આદિવાસી મુખ્યમંત્રી કોણ હતા ? ચીમનભાઈ પટેલ અમરસિંહ ચૌધરી માધવસિંહ સોલંકી શંકરસિંહ વાઘેલા ચીમનભાઈ પટેલ અમરસિંહ ચૌધરી માધવસિંહ સોલંકી શંકરસિંહ વાઘેલા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ગુજરાતના બહાદુરશાહના દરબારના સંગીતકાર કે જેમણે બહાદુરી રાગની રચના કરી તેમનું નામ ___ હતું. બૈજુ મર્દાન એક પણ નહીં સારંગદેવ બૈજુ મર્દાન એક પણ નહીં સારંગદેવ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP