ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘રામબાણ વાગ્યાં હોય તે જાણે !’ ભજન કોનું છે ? દાસી જીવણ ધના ભગત ભોજા ભગત ધીરા ભગત દાસી જીવણ ધના ભગત ભોજા ભગત ધીરા ભગત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચે દર્શાવેલ કૃતિઓમાંથી કઈ કૃતિ શામળની નથી ? નંદબત્રીસી રેખાખંડ રોહીદાસ ચરિત્ર વાર્તા ચંદ્રાવલી નંદબત્રીસી રેખાખંડ રોહીદાસ ચરિત્ર વાર્તા ચંદ્રાવલી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘રેતપંખી‘ નવલકથાના સર્જક કોણ છે ? નવલરામ ત્રિવેદી ચં.ચી.મહેતા વર્ષા અડાલજા સુંદરજી બેટાઈ નવલરામ ત્રિવેદી ચં.ચી.મહેતા વર્ષા અડાલજા સુંદરજી બેટાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચે આપેલ કૃતિઓ અને તેનાં લેખકોની જોડીમાંથી ખોટો વિકલ્પ પસંદ કરો. ઔરંગઝેબ - ચિનુ મોદી આઠમાં તારાનું આકાશ - ઉમાશંકર જોશી એક લાલની રાણી - હરીશ નાગ્રેચા કાહે કોયલ શોર મચાયે - લાભશંકર ઠાકર ઔરંગઝેબ - ચિનુ મોદી આઠમાં તારાનું આકાશ - ઉમાશંકર જોશી એક લાલની રાણી - હરીશ નાગ્રેચા કાહે કોયલ શોર મચાયે - લાભશંકર ઠાકર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) કવિશ્રી જયંત પાઠકની રચના 'ચિતારો' માં કવિએ કોને ચિતારા તરીકે નિરૂપ્યા છે ? કુદરત ઈન્દ્ર ભગવાન એક પણ નહીં કુદરત ઈન્દ્ર ભગવાન એક પણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) દરિયાની સાહસિકતા પર આધારિત ગ્રંથોનું સવિશેષ ખેડાણ કોણે કરેલ છે ? ગુણવંત શાહ ચુનીલાલ શાહ ગુણવંત આચાર્ય ચુનીલાલ મડિયા ગુણવંત શાહ ચુનીલાલ શાહ ગુણવંત આચાર્ય ચુનીલાલ મડિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP