ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
નીચે દર્શાવેલ કૃતિઓમાંથી કઈ કૃતિ શામળની નથી ?

નંદબત્રીસી
રેખાખંડ
રોહીદાસ ચરિત્ર
વાર્તા ચંદ્રાવલી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
નીચે આપેલ કૃતિઓ અને તેનાં લેખકોની જોડીમાંથી ખોટો વિકલ્પ પસંદ કરો.

ઔરંગઝેબ - ચિનુ મોદી
આઠમાં તારાનું આકાશ - ઉમાશંકર જોશી
એક લાલની રાણી - હરીશ નાગ્રેચા
કાહે કોયલ શોર મચાયે - લાભશંકર ઠાકર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
દરિયાની સાહસિકતા પર આધારિત ગ્રંથોનું સવિશેષ ખેડાણ કોણે કરેલ છે ?

ગુણવંત શાહ
ચુનીલાલ શાહ
ગુણવંત આચાર્ય
ચુનીલાલ મડિયા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP