ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘આતમરામની અમરવેલડી’ અને ‘પીયુષ ઝરણાં’ પુસ્તકના લેખક કોણ છે ? ધીરુબહેન પટેલ દિગીશ મહેતા પ્રિયકાન્ત પરીખ દરબાર પુંજાવાળા ધીરુબહેન પટેલ દિગીશ મહેતા પ્રિયકાન્ત પરીખ દરબાર પુંજાવાળા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'કન્યાવિદાય'- વિદાયગીત કોની રચના છે ? વિનોદ જોશી વિનોદ ત્રિપાઠી રમેશ પારેખ અનિલ જોશી વિનોદ જોશી વિનોદ ત્રિપાઠી રમેશ પારેખ અનિલ જોશી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'મળેલા જીવ' કૃતિના સર્જકનું નામ જણાવો. દર્શક પીતાંબર પટેલ પન્નાલાલ પટેલ ઈશ્વર પેટલીકર દર્શક પીતાંબર પટેલ પન્નાલાલ પટેલ ઈશ્વર પેટલીકર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) તાજેતરમાં વર્ષ 2018નો નરસિંહ મહેતા પુરસ્કાર કોને એનાયત કરવામાં આવશે ? યોગેશ ગઢવી દિલીપ મોદી દલપત પઢીયાળ વિનોદ જોષી યોગેશ ગઢવી દિલીપ મોદી દલપત પઢીયાળ વિનોદ જોષી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચે દર્શાવેલ ગઝલના રચયિતા ગઝલકાર કોણ છે - "નયનને બંધ રાખીને..." રમણીક સોમેશ્વર મનહર ઉદાસ આદિલ મન્સૂરી બરકત વિરાણી રમણીક સોમેશ્વર મનહર ઉદાસ આદિલ મન્સૂરી બરકત વિરાણી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘પ્રવાલદ્વીપ’ના કાવ્યો દ્વારા નગરજીવનની પશ્ચાદ્ભૂમિકામાં આધુનિક માનવીની સંવેદનાને ગુજરાતી કવિતામાં સૌપ્રથમ પ્રગટ કરનાર કવિ કોણ છે ? શ્યામ સાધુ નિરંજન ભગત ડૉ. હરિવલ્લભ ભાયાણી મુકેશ જોષી શ્યામ સાધુ નિરંજન ભગત ડૉ. હરિવલ્લભ ભાયાણી મુકેશ જોષી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP