ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘આતમરામની અમરવેલડી’ અને ‘પીયુષ ઝરણાં’ પુસ્તકના લેખક કોણ છે ? પ્રિયકાન્ત પરીખ ધીરુબહેન પટેલ દરબાર પુંજાવાળા દિગીશ મહેતા પ્રિયકાન્ત પરીખ ધીરુબહેન પટેલ દરબાર પુંજાવાળા દિગીશ મહેતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) કવિ દલપતરામે તેમના અંગ્રેજ જજ મિત્ર એલેકઝાન્ડર કિન્લોક ફાર્બસના સહયોગથી 'ગુજરાત વર્નાક્યુલર સોસાયટી'ની સ્થાપના કરેલી, તે હાલમાં કયા નામે ઓળખાય છે ? ગુજરાત સાહિત્યસભા ગુજરાત વિદ્યાપીઠ ગુજરાત યુનિવર્સિટી ગુજરાત વિદ્યાસભા ગુજરાત સાહિત્યસભા ગુજરાત વિદ્યાપીઠ ગુજરાત યુનિવર્સિટી ગુજરાત વિદ્યાસભા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) લોકપ્રિય નવલકથાકાર મોહમ્મદ માંકડની કૃતિનું નામ જણાવો. મૌનની મહેફિલ અંદર દીવાદાંડી કેલીડોસ્કોપ અંતરાત્મા મૌનની મહેફિલ અંદર દીવાદાંડી કેલીડોસ્કોપ અંતરાત્મા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) કવિ "ઉશનસ્" નું મૂળ નામ જણાવો. નર્મદાશંકર રેવાશંકર મહેતા નાનાલાલ પ્રાણલાલ દિવેટિયા ચંદ્રપ્રકાશ નટવરલાલ દલાલ નટવરલાલ કુબેરભાઇ પંડ્યા નર્મદાશંકર રેવાશંકર મહેતા નાનાલાલ પ્રાણલાલ દિવેટિયા ચંદ્રપ્રકાશ નટવરલાલ દલાલ નટવરલાલ કુબેરભાઇ પંડ્યા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાતના કવિઓ અને તખલ્લુસ અંગેનું અયોગ્ય જોડકું પસંદ કરો. ઉમાશંકર જોશી - વાસુકિ મણિશંકર ભટ્ટ - કાન્ત બ.ક.ઠાકોર - સેહની ચીનુભાઈ મોદી - દ્વિરેફ ઉમાશંકર જોશી - વાસુકિ મણિશંકર ભટ્ટ - કાન્ત બ.ક.ઠાકોર - સેહની ચીનુભાઈ મોદી - દ્વિરેફ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચે પૈકી કોનો સમાવેશ નવલકથાકાર તરીકે નથી થતો ? પીતાંબર પટેલ લાભશંકર ઠાકર રમણલાલ દેસાઈ રઘુવીર ચૌધરી પીતાંબર પટેલ લાભશંકર ઠાકર રમણલાલ દેસાઈ રઘુવીર ચૌધરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP