ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
‘આતમરામની અમરવેલડી’ અને ‘પીયુષ ઝરણાં’ પુસ્તકના લેખક કોણ છે ?

ધીરુબહેન પટેલ
દિગીશ મહેતા
પ્રિયકાન્ત પરીખ
દરબાર પુંજાવાળા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
તાજેતરમાં વર્ષ 2018નો નરસિંહ મહેતા પુરસ્કાર કોને એનાયત કરવામાં આવશે ?

યોગેશ ગઢવી
દિલીપ મોદી
દલપત પઢીયાળ
વિનોદ જોષી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
નીચે દર્શાવેલ ગઝલના રચયિતા ગઝલકાર કોણ છે - "નયનને બંધ રાખીને..."

રમણીક સોમેશ્વર
મનહર ઉદાસ
આદિલ મન્સૂરી
બરકત વિરાણી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
‘પ્રવાલદ્વીપ’ના કાવ્યો દ્વારા નગરજીવનની પશ્ચાદ્ભૂમિકામાં આધુનિક માનવીની સંવેદનાને ગુજરાતી કવિતામાં સૌપ્રથમ પ્રગટ કરનાર કવિ કોણ છે ?

શ્યામ સાધુ
નિરંજન ભગત
ડૉ. હરિવલ્લભ ભાયાણી
મુકેશ જોષી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP