ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
‘આતમરામની અમરવેલડી’ અને ‘પીયુષ ઝરણાં’ પુસ્તકના લેખક કોણ છે ?

ધીરુબહેન પટેલ
દિગીશ મહેતા
પ્રિયકાન્ત પરીખ
દરબાર પુંજાવાળા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
'મૈત્રી ભાવનું પવિત્ર ઝરણું' નામની પ્રસિદ્ધ ગુજરાતી રચનાના સર્જકનું નામ શું છે ?

સુંદરમ
ઉમાશંકર જોશી
સ્વામી રામદાસ
ચિત્રભાનુજી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
માનવ કલ્યાણ ક્ષેત્રે, ઉમદા પ્રવૃત્તિ કરવા બદલ અપાતો 'જયભિખ્ખુ' એવોર્ડ કોની સ્મૃતિમાં એનાયત કરવામાં આવે છે ?

ભોળાભાઈ પટેલ
જયેશચંદ્ર રણજીતરામ
બાલાભાઈ દેસાઈ
જયપ્રસાદ ઠાકર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
‘હૈ જી તારા આંગણિયા પૂછીને જે કોઈ આવે રે’ - રચના કોની છે ?

ધીરો ભગત
દુલા ભાયા કાગ
બાપુસાહેબ ગાયકવાડ
દાસી જીવણ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP