ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘આતમરામની અમરવેલડી’ અને ‘પીયુષ ઝરણાં’ પુસ્તકના લેખક કોણ છે ? દરબાર પુંજાવાળા પ્રિયકાન્ત પરીખ દિગીશ મહેતા ધીરુબહેન પટેલ દરબાર પુંજાવાળા પ્રિયકાન્ત પરીખ દિગીશ મહેતા ધીરુબહેન પટેલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) સાહિત્યપ્રકારને આધારે કઈ કૃતિ અસંગત છે ? નાટક-રોમન સ્વરાજ પ્રવાસવર્ણન-અમૃતા કાવ્યસંગ્રહ-તારીખનું ઘર એકાંકી-બાથટબમાં માછલી નાટક-રોમન સ્વરાજ પ્રવાસવર્ણન-અમૃતા કાવ્યસંગ્રહ-તારીખનું ઘર એકાંકી-બાથટબમાં માછલી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) કવિ નાનાલાલનો જન્મ ક્યાં થયો હતો ? સુરતમાં ભાવનગરમાં વડોદરામાં અમદાવાદમાં સુરતમાં ભાવનગરમાં વડોદરામાં અમદાવાદમાં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) સ્નેહી પરમારનું જન્મસ્થળ જણાવો. સનાળિયા હરસોલ ફોજીવાડા નાકોડા સનાળિયા હરસોલ ફોજીવાડા નાકોડા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) એની વાણી તો અમૃતથીએ મીઠી છે. - આ પંક્તિનો અલંકાર ઓળખાવો. ઉપમા ઉત્પ્રેક્ષા વ્યાજસ્તુતિ વ્યતિરેક ઉપમા ઉત્પ્રેક્ષા વ્યાજસ્તુતિ વ્યતિરેક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) કાવ્યમંગલા, વસુધા, યાત્રા વગેરે કોના કાવ્યસંગ્રહો છે ? ઉશનસ્ દ્વિરેફ બેફામ સુંદરમ્ ઉશનસ્ દ્વિરેફ બેફામ સુંદરમ્ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP