ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
મૃદુલાબહેન મહેતાએ ‘બે પુણ્યશ્લોક પુરુષો’ પુસ્તકમાં કયા બે મહાનુભાવોનું ચારિત્ર્ય આલેખ્યું છે ?

પંડિત સુખલાલજી અને રવિશંકર મહારાજ
મહર્ષિ અરવિંદ અને કૃષ્ણપાલસિંહ
સરદાર પટેલ અને જવાહરલાલ નહેરુ
મહાત્મા ગાંધીજી અને વિનોબા ભાવે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
નીચેના વિધાનો વાંચી યોગ્ય વિકલ્પ પસંદ કરો.

ભવાઈ મંડળી પેડા નામથી જાણીતી છે.
આપેલ તમામ
ભવાઈના પ્રત્યેક પાત્રોના પ્રવેશગાનને આવણાં કહેવાય.
ભવાઈના કલાકારોનો સંઘ ટોળું અને ટોળાના નેતાને નાયક તરીકે ઓળખવામાં આવે છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
નીચેના કરુણ પ્રશસ્તિ કાવ્યો અને કવિઓ પૈકી કયું કરુણ પ્રશસ્તિ કાવ્ય નથી ?

ગોવર્ધનરામ ત્રિપાઠી - સ્નેહમુદ્રા
દલપતરામ - ફાર્બસ વિરહ
કવિ ન્હાનાલાલ - પિતૃતર્પણ
ઉમાશંકર જોષી - ઝાંઝાના ઝાંઝર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
‘સુખનામનો પ્રદેશ' નવલકથાના રચિયતા કોણ છે ?

હરિન્દ્ર દવે
કરસનદાસ માણેક
લાલજી બ્રહ્મભટ્ટ
સ્નેહી પરમાર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP