ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
મૃદુલાબહેન મહેતાએ ‘બે પુણ્યશ્લોક પુરુષો’ પુસ્તકમાં કયા બે મહાનુભાવોનું ચારિત્ર્ય આલેખ્યું છે ?

પંડિત સુખલાલજી અને રવિશંકર મહારાજ
મહર્ષિ અરવિંદ અને કૃષ્ણપાલસિંહ
સરદાર પટેલ અને જવાહરલાલ નહેરુ
મહાત્મા ગાંધીજી અને વિનોબા ભાવે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
કોનું અવસાન થતાં હેમચંદ્રાચાર્યએ તેમના સ્મરણાર્થે સાડા ત્રણ લાખ નવા શ્લોકોને રચીને ભવ્ય અંજલિ આપી હતી ?

કુમારપાળ
દેવચંદ્ર સૂરી
સિદ્ધરાજ જયસિંહ
સાધ્વીશ્રી પાહિણી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
સમર્થ હાસ્યકાર તરીકે કયા સાહિત્યકારોને ઓળખવામાં આવે છે ?

ચુનીલાલ મડિયા
રમણભાઈ નીલકંઠ
કનૈયાલાલ મુનશી
બળવંતરાય ઠાકોર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP