ગુજરાતી સાહિત્ય (Gujarati literature) મૃદુલાબહેન મહેતાએ ‘બે પુણ્યશ્લોક પુરુષો’ પુસ્તકમાં કયા બે મહાનુભાવોનું ચારિત્ર્ય આલેખ્યું છે ? સરદાર પટેલ અને જવાહરલાલ નહેરુ પંડિત સુખલાલજી અને રવિશંકર મહારાજ મહર્ષિ અરવિંદ અને કૃષ્ણપાલસિંહ મહાત્મા ગાંધીજી અને વિનોબા ભાવે સરદાર પટેલ અને જવાહરલાલ નહેરુ પંડિત સુખલાલજી અને રવિશંકર મહારાજ મહર્ષિ અરવિંદ અને કૃષ્ણપાલસિંહ મહાત્મા ગાંધીજી અને વિનોબા ભાવે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) કવિશ્રી મુકુન્દરાય પારાશર્યએ પ્રબોધ ભટ્ટ સાથે મળી કઈ કૃતિની રચના કરી હતી ? સંસૃતિ ફૂલ ફાગણના દીપમાલા અર્યન સંસૃતિ ફૂલ ફાગણના દીપમાલા અર્યન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'વલ્કલ' એટલે શું ? ઝાડની છાલનું વસ્ત્ર રેશમી વસ્ત્ર ખાદીનું વસ્ત્ર ઝીણું વસ્ત્ર ઝાડની છાલનું વસ્ત્ર રેશમી વસ્ત્ર ખાદીનું વસ્ત્ર ઝીણું વસ્ત્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) મ ર ભ ન ય ય ય - આ કયા છંદનું બંધારણ છે ? અનુષ્ઠુપ દોહરો સ્ત્રગ્ધરા મનહર અનુષ્ઠુપ દોહરો સ્ત્રગ્ધરા મનહર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) સોક્રેટિસ નવલકથાના લેખક કોણ ? ક.મા.મુનશી ઈશ્વર પેટલીકર પન્નાલાલ પટેલ મનુભાઈ પંચોળી ક.મા.મુનશી ઈશ્વર પેટલીકર પન્નાલાલ પટેલ મનુભાઈ પંચોળી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'અંગદનો પગ' ના લેખક કોણ છે ? હરેશ ધોળકિયા બકુલ દવે યશવંત મહેતા યશોધર મહેતા હરેશ ધોળકિયા બકુલ દવે યશવંત મહેતા યશોધર મહેતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP