ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
કઈ વ્યક્તિ દાંડીકૂચને મહાભિનિષ્ક્રમણ સાથે સરખાવે છે ?

મહાદેવભાઈ દેસાઈ
મૌલાના આઝાદ
સરદાર વલ્લભભાઈ પટેલ
સુભાષચંદ્ર બોઝ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
પાટણના પટોળાંની કલા કયા રાજવીના સમયમાં વિકાસ પામી હતી ?

મૂળરાજ સોલંકીના
ભીમદેવના
સિધ્ધરાજ જયસિંહના
વનરાજ ચાવડાના

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
મહાત્મા ગાંધીજીએ કઈ શિક્ષણ સંસ્થા સ્થાપી ?

લોકભારતી વિદ્યાપીઠ
ગુજરાત યુનિવર્સિટી
ગુજરાત વિદ્યાપીઠ
સંસ્કૃત યુનિવર્સિટી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
નસીરુદ્દીન અહેમદશાહએ પોતાની રાજધાની પાટણથી અમદાવાદ કયા યુગમાં ખસેડી ?

ખીલજી યુગ
સોલંકી યુગ
સલ્તનત યુગ
બલબન યુગ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
પ્રાચીન વેદધર્મનું પુનઃસ્થાપન કોણે કર્યું ?

સ્વામી દયાનંદ સરસ્વતી
સ્વામી સચ્ચિદાનંદ
સ્વામી આનંદ
સ્વામી ગંગેશ્વરાનંદજી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP