GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 1)
નીચેના પૈકી કયું વિધાન કયા વિધાનો સત્ય છે ?

આપેલ બંને
નરસિંહ મહેતા એ ગુજરાતમાં વૈષણવ ભક્તિ ચળવળનું પ્રતિનિધિત્વ કર્યું.
પોતાની કૃતિઓમાં વૈવિધ્યપૂર્ણ સાહિત્યિક વિચારો અને સ્વરૂપોની રજૂઆતને કારણે પ્રેમાનંદ ભટ્ટને ગુજરાતી સાહિત્યના સદાકાળ મહાન કવિ ગણવામાં આવે છે.
આપેલ પૈકી કોઈ નહીં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 1)
રાજ્યની ધારાસભાએ ___ ને સંલગ્ન જોગવાઈઓ કરી શકે.

આપેલ તમામ
અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિઓ માટે અનામત બેઠકો
મહિલાઓ માટે અનામત બેઠકો
ગ્રામ્ય સ્તરે પંચાયતના અધ્યક્ષ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 1)
ભારતનું નીચેના પૈકીનું કયું રાજ્ય એ સમગ્રતઃ ઉષ્ણકટિબંધીય ક્ષેત્રમાં આવતું નથી ?

કર્ણાટક
ગુજરાત
મહારાષ્ટ્ર
તમિલનાડુ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 1)
સોનેરી ધાર વાળું બજાર (Gilt-Edged Market) શેમાં સોદા કરે છે ?

કોર્પોરેટ બોન્ડ
સરકારી જામીનગીરી
સ્ટોક માર્કેટ
ચીજ વસ્તુઓનો વ્યાપાર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP