GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 1)
જાડેજા વંશના શાસકો બાબતે નીચેના પૈકીનું કયું વિધાન /કયા વિધાનો સત્ય છે ? 1. જામ રાવળ બાદ જામ વિભાજી નવાનગરના રાજા બન્યા. 2. જૂનાગઢના યુદ્ધમાં ‘મજેવડી’ ગામ નજીક જામ સતાજી પહેલા એ અકબરના સૈન્યને હરાવ્યું હતું. 3. જાડેજા વંશના રાજા હર્ધલજીને “પશ્ચિમ ભારત કો બાદશાહ”નું બિરૂદ આપવામાં આવ્યું હતું. 4. ઈ.સ. 1549માં ખેંગાર એ કચ્છનો પ્રથમ રાવ બન્યો અને ભૂજની રાજધાની તરીકે સ્થાપના કરી. નીચેના પૈકી યોગ્ય વિકલ્પ પસંદ કરો.
વૃક્ષ દ્વારા તેના જીવનકાળ દરમ્યાન ઉપલબ્ધ થનાર ફળો તથા અન્ય પેદાશોના પ્રવર્તમાન બજાર ભાવના અંદાજ દ્વારા
(લાકડાની માત્રા અને તેનો બજાર દર) તથા (વૃક્ષ દ્વારા તેના જીવનકાળ દરમ્યાન ઉપલબ્ધ થનાર ફળો તથા અન્ય પેદાશોના પ્રવર્તમાન બજાર ભાવના અંદાજ દ્વારા ) બંને ના સરવાળા બરાબર
વૃક્ષ દ્વારા તેના જીવનકાળ દરમ્યાન પૂરી પાડવામાં આવનાર પરિસ્થિતિકીય તંત્રની (ecosystem) સેવાઓના વાણિજ્યિક મૂલ્ય દ્વારા