GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 1) નાગર શૈલીના મંદિરની દિવાલો ___ તરીકે ઓળખાય છે. મંડોવર તોરણ શૃંખલા (chain) સ્તંભ મંડોવર તોરણ શૃંખલા (chain) સ્તંભ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 1) ભારતે બહુરાષ્ટ્રીય લશ્કરી કવાયત “Shantir Ogroshena 2021’’માં ભાગ લીધો. તે ___ ખાતે યોજાઇ હતી. બાંગ્લાદેશ સીંગોપુર ઈન્ડોનેશિયા શ્રીલંકા બાંગ્લાદેશ સીંગોપુર ઈન્ડોનેશિયા શ્રીલંકા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 1) નીચેના પૈકી કયું વિધાન/કયા વિધાનો સત્ય છે ? આપેલ પૈકી કોઈ નહીં ગામા કિરણો ભારે ઉર્જાવાળા પરમાણ્વીય વિસ્ફોટો અને સુપરનોવામાં ઉત્પન્ન થાય છે. આપેલ બંને નિકટ અવરક્ત (Near Infrared) તરંગો રાત્રિ દૃષ્ટિના ઉપરણો બનાવવામાં ઉપયોગમાં લેવાય છે. આપેલ પૈકી કોઈ નહીં ગામા કિરણો ભારે ઉર્જાવાળા પરમાણ્વીય વિસ્ફોટો અને સુપરનોવામાં ઉત્પન્ન થાય છે. આપેલ બંને નિકટ અવરક્ત (Near Infrared) તરંગો રાત્રિ દૃષ્ટિના ઉપરણો બનાવવામાં ઉપયોગમાં લેવાય છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 1) નીચેની શ્રેણીમાં ખૂટતા પદો ક્યા હશે ?c_e_cd_f_d_f dfece cdfed efede dfcec dfece cdfed efede dfcec ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 1) નીચેના પૈકી કયું વિધાન/કયા વિધાનો સત્ય છે ? ભારત સરકાર અધિનિયમ, 1919 (Government of India Act, 1919) અંતર્ગત ભારતનું વિધાનમંડળ વધુ પ્રતિનિધિત્વ વાળું અને સૌ પ્રથમ દ્વિગૃહી બનાવવામાં આવ્યું. આપેલ પૈકી કોઈ નહીં ભારત સરકાર અધિનિયમ, 1935 (Government of India Act, 1935) એ પ્રાંતો તથા ભારતીય રાજ્યોને એકમ તરીકે ગણી એક સંઘનું સૂચન કરેલ છે. આપેલ બંને ભારત સરકાર અધિનિયમ, 1919 (Government of India Act, 1919) અંતર્ગત ભારતનું વિધાનમંડળ વધુ પ્રતિનિધિત્વ વાળું અને સૌ પ્રથમ દ્વિગૃહી બનાવવામાં આવ્યું. આપેલ પૈકી કોઈ નહીં ભારત સરકાર અધિનિયમ, 1935 (Government of India Act, 1935) એ પ્રાંતો તથા ભારતીય રાજ્યોને એકમ તરીકે ગણી એક સંઘનું સૂચન કરેલ છે. આપેલ બંને ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 1) આંતરરાષ્ટ્રીય ઊર્જા સંસ્થા (International Energy Agency (IEA))ના Global EV Outlook 2021 અનુસાર વર્ષ ___ સુધીમાં ભારત ઓટો વેચાણનું 30% ઈલેક્ટ્રીક વાહનો હશે. 2035 2040 2030 2025 2035 2040 2030 2025 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP