GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 1)
સુરતના મહેતાજી દુર્ગારામ મંછારામ એ સામાજીક-ધાર્મિક સંગઠન ___ ના એક સ્થાપક હતા.

1844ની પરમહંસ મંડળી
1844ની માનવધર્મ સભા
આપેલ પૈકી કોઈ નહીં
1844ની સત્ય મહિમા ધર્મ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 1)
ભારતીય આયોજન પ્રણાલીની ___ નો મુખ્ય હેતુ “ઝડપી અને વધુ સમાવિષ્ટ વૃદ્ધિ તરફ એ હતો.’’

12મી પંચવર્ષીય યોજના
11મી પંચવર્ષીય યોજના
10મી પંચવર્ષીય યોજના
9મી પંચવર્ષીય યોજના

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 1)
સામાજીક - આર્થિક અને જ્ઞાતિ વસ્તી ગણતરી (Socio - Economic and Caste Census (SECC 2011)) એ ઘણી બાબતોમાં વિશિષ્ટ હતો. નીચેના પૈકી કઈ બાબતો એ (SECC)ના વિશિષ્ટ લક્ષણો છે ?
1. તે વસ્તી ગણતરી અધિનિયમ 1948 અંતર્ગત કરવામાં આવી ન હતી.
2. તેમાં કોઈ કાગળ (પેપર)નો ઉપયોગ કરવામાં આવ્યો ન હતો.
3. માહિતી એકત્રીત કરવા તથા સંકલન કરવા માટે હાથ દ્વારા (hand-held) ઉપયોગ કરી શકાય તેવા ઉપકરણનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.
નીચેના પૈકી યોગ્ય વિકલ્પ પસંદ કરો.

1, 2 અને 3
માત્ર 2 અને 3
માત્ર 1 અને 3
માત્ર 1 અને 2

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 1)
ભારતના નીચેના પૈકીના કયા આદિજાતિ તહેવારને એશિયાનો સૌથી મોટો આદિજાતિ તહેવાર અથવા આદિજાતિ કુંભમેળા તરીકે ગણવામાં આવે છે ?

ચિત્ર વિચિત્ર મેળો
મેડારામ આદિજાતિ તહેવાર
આરલ્કુ ખીણ (Araku Valley) આદિજાતિ તહેવાર
આપેલ પૈકી કોઈ નહીં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 1)
હ્યુ એન ત્સાંગ દ્વારા અવલોકન કરવામાં આવેલા (observed) સામાજીક રીવાજો બાબતે નીચેના પૈકી કયું વિધાન સત્ય છે ?
1. વિધવા પુનર્વિવાહનો કોઈ રીવાજ ન હતો.
2. ઉચ્ચ વર્ગોમાં પડદા પ્રથાનો રીવાજ હતો.
3. સતી પ્રથા પ્રચલિત હતી.
4. તે સમયના કાયદાના ઘડવૈયાઓ દ્વારા આંતર જ્ઞાતીય લગ્નોને મંજૂરી આપવામાં આવતી ન હતી.
નીચેના પૈકી યોગ્ય વિકલ્પ પસંદ કરો.

માત્ર 1, 2 અને 3
માત્ર 2, 3 અને 4
1, 2, 3 અને 4
માત્ર 1, 3 અને 4

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP