GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 1)
મુંઝાલ ઉદગન, સજ્જન અને શાંતુ મહેતા એ ___ ના દરબારમાં મંત્રીઓ હતા.

કુમારપાળ
મીનળદેવી
સિદ્ધરાજ જયસિંહ
મૂળરાજ - બીજો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 1)
નીચેના પૈકી કયું વિધાન કયા વિધાનો સત્ય છે ?

નરસિંહ મહેતા એ ગુજરાતમાં વૈષણવ ભક્તિ ચળવળનું પ્રતિનિધિત્વ કર્યું.
પોતાની કૃતિઓમાં વૈવિધ્યપૂર્ણ સાહિત્યિક વિચારો અને સ્વરૂપોની રજૂઆતને કારણે પ્રેમાનંદ ભટ્ટને ગુજરાતી સાહિત્યના સદાકાળ મહાન કવિ ગણવામાં આવે છે.
આપેલ પૈકી કોઈ નહીં
આપેલ બંને

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 1)
ભારતીય જીવન વીમા નિગમ એ વૈશ્વિક સ્તરે ___ ક્રમની સૌથી વધુ મહત્ત્વની (Valuable) અને ___ ક્રમની સૌથી મજબૂત વીમા બ્રાન્ડ બની.

આપેલ પૈકી કોઈ નહીં
3જા અને 10મા
10મા અને 3જા
15મા અને 2જા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 1)
ભારતીય આયોજન પ્રણાલીની ___ નો મુખ્ય હેતુ “ઝડપી અને વધુ સમાવિષ્ટ વૃદ્ધિ તરફ એ હતો.’’

10મી પંચવર્ષીય યોજના
12મી પંચવર્ષીય યોજના
9મી પંચવર્ષીય યોજના
11મી પંચવર્ષીય યોજના

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 1)
2011ની વસ્તી ગણતરી અનુસાર ગુજરાતની બાબતમાં નીચેના પૈકી કયું વિધાન/કયા વિધાનો સત્ય છે ?
1. ભારતમાં વસ્તી ગીચતાની દૃષ્ટિએ ગુજરાત 10મા ક્રમે છે.
2. ગુજરાત ભારતના વિસ્તારનો 5.97% હિસ્સો ધરાવે છે.
3. ગુજરાતની વસ્તીએ ભારતની વસ્તીના 3.82% છે.
4. ડાંગ જિલ્લોએ ગુજરાતના જિલ્લાઓમાં ઓપરેશનની બાબતમાં સૌથી ઓછા ઓપરેશન ધરાવે છે.
નીચેના પૈકી યોગ્ય વિકલ્પ પસંદ કરો.

માત્ર 1, 2 અને 4
માત્ર 1, 2 અને 3
માત્ર 2, 3 અને 4
1, 2, 3 અને 4

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP