ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
ઉત્તર ગુજરાતમાં ચોટિયા ગામે જન્મેલા કલાક્ષેત્રો મૌલિક વિચારો, વેધક કટાક્ષ અને ધારદાર પીંછીના સ્વામી 'ચકોર' કોનું ઉપનામ હતું ?

ચંદ્ર ત્રિવેદી
બંસીલાલ વર્મા
શિવ પંડ્યા
રવિશંકર રાવળ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
'ચળકાટ તારો એ જ પણ, તુજ ખૂનની તલવાર છે' - કયા કવિની રચનામાં આ ઉલ્લેખ આવે છે ?

ચિનુ મોદી
શેખાદમ આબુવાલા
રાજેશ વ્યાસ
કલાપી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP