ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
વખત વીત્યા બાદ પરિસ્થિતિમાં ફેરફાર કરવો અશક્ય હોય છે. - આ અર્થ આપતી કહેવત જણાવો.

સબ કા માલીક એક
ના બોલ્યામાં નવ ગુણ
દુનિયાનો છેડો ઘર
પાકા ઘડે કાંઠા ન ચડે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
આધ્યાત્મિક પિપાસા સંતોષવા મોંઘાદાટ પુસ્તકોને બદલે સસ્તાં પુસ્તકો મળે અને વિવિધ સાહિત્યની ગુજરાતી ભાષામાં પરબો માંડનાર સન્યાસી, લેખક, પ્રકાશક અને પુસ્તક વિક્રેતા કોણ હતા ?

વિજયગુપ્ત મૌર્ય
ભિક્ષુ આનંદ
મનુ સૂબેદાર
એચ.એમ.પટેલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
ટોલ્સટોયની "વોર એન્ડ પીસ" નું ગુજરાતીમાં ભાષાંતર કોણે કર્યું ?

જયંતિ દલાલ
મણીભાઈ દેસાઈ
રમણલાલ શાહ
નગીનદાસ પારેખ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
‘હૈ જી તારા આંગણિયા પૂછીને જે કોઈ આવે રે’ - રચના કોની છે ?

ધીરો ભગત
દાસી જીવણ
બાપુસાહેબ ગાયકવાડ
દુલા ભાયા કાગ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP