ગુજરાતી સાહિત્ય (Gujarati literature) આકાશ આકાશ જેવું અને સાગર સાગર જેવો છે. - આ પંક્તિનો અલંકાર જણાવો. વ્યતિરેક આંતરપ્રાસ ઉપમા અનન્વય વ્યતિરેક આંતરપ્રાસ ઉપમા અનન્વય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) કયા સાહિત્યકારે 'પરિક્રમા નર્મદા મૈયાની' પુસ્તક દ્વારા ગુજરાતી-પ્રવાસ સાહિત્યમાં નોંધપાત્ર પ્રદાન કર્યું છે ? રઘુવીર ચૌધરી ધ્રુવ ભટ્ટ મધુરાય અમૃતલાલ વેગડ રઘુવીર ચૌધરી ધ્રુવ ભટ્ટ મધુરાય અમૃતલાલ વેગડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેનામાંથી કયા સાહિત્યકારને ભારતીય સાહિત્યનો શ્રેષ્ઠ 'જ્ઞાનપીઠ પુરસ્કાર' મળ્યો નથી ? લાભશંકર ઠાકર પન્નાલાલ પટેલ રાજેન્દ્ર શાહ ઉમાશંકર જોષી લાભશંકર ઠાકર પન્નાલાલ પટેલ રાજેન્દ્ર શાહ ઉમાશંકર જોષી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘પ્રવાલદ્વીપ’ના કાવ્યો દ્વારા નગરજીવનની પશ્ચાદ્ભૂમિકામાં આધુનિક માનવીની સંવેદનાને ગુજરાતી કવિતામાં સૌપ્રથમ પ્રગટ કરનાર કવિ કોણ છે ? નિરંજન ભગત શ્યામ સાધુ મુકેશ જોષી ડૉ. હરિવલ્લભ ભાયાણી નિરંજન ભગત શ્યામ સાધુ મુકેશ જોષી ડૉ. હરિવલ્લભ ભાયાણી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'લોહીની સગાઈ' વાર્તાના લેખક કોણ છે ? ઈશ્વર પેટલીકર દક્ષેશ ઠાકર ત્રિભુવનદાસ લુહાર આઈ. કે. વીજળીવાળા ઈશ્વર પેટલીકર દક્ષેશ ઠાકર ત્રિભુવનદાસ લુહાર આઈ. કે. વીજળીવાળા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચે દર્શાવેલ કવિઓ અને તેમના કાવ્યોની જોડીઓ પૈકી કઈ જોડ સાચી નથી ? તીર્થોતમ - બાલમુકુન્દ મણિશંકર દવે અતિજ્ઞાન - મણિશંકર રત્નજી ભટ્ટ બાળકૃષ્ણના ચરિત્ર - હરીન્દ્ર દવે મન નો ડગે - ગંગાસતી તીર્થોતમ - બાલમુકુન્દ મણિશંકર દવે અતિજ્ઞાન - મણિશંકર રત્નજી ભટ્ટ બાળકૃષ્ણના ચરિત્ર - હરીન્દ્ર દવે મન નો ડગે - ગંગાસતી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP