GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 1) આવકના પ્રતિ અતિરિક્ત રૂપિયા/ડોલરના ઉમેરા પર ચૂકવાતો વ્યક્તિગત કર વેરાનો દર ___ તરીકે ઓળખાય છે. સીમાંત કર વેરા દર ઉદાર કર વેરા દર વધારાનો કર વેરા દર સરેરાશ કર વેરા દર સીમાંત કર વેરા દર ઉદાર કર વેરા દર વધારાનો કર વેરા દર સરેરાશ કર વેરા દર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 1) સંયુક્ત રાષ્ટ્રના સેક્રેટરી જનરલ એ સૌ પ્રથમ વખત ___ ખાતે United Nations Food Summit 2021નું આયોજન કરેલ છે. દુબઈ ન્યૂયોર્ક નવી દિલ્હી બેજીંગ દુબઈ ન્યૂયોર્ક નવી દિલ્હી બેજીંગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 1) ‘વસ્તી વિષયક અંતર' શબ્દ એ ___ માં તફાવત સૂચવે છે. વય માળખું જન્મ દર અને મૃત્યુ દર જાતિ પ્રમાણ કાર્યરત અને બિન-કાર્યરત વસ્તી વય માળખું જન્મ દર અને મૃત્યુ દર જાતિ પ્રમાણ કાર્યરત અને બિન-કાર્યરત વસ્તી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 1) DIPCOVAN-COVID 19 એન્ટીબોડી તપાસ કીટ ___ દ્વારા વિકસાવવામાં આવી. IIT મદ્રાસ National Institute of Virology DRDO Indian Institute of Science IIT મદ્રાસ National Institute of Virology DRDO Indian Institute of Science ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 1) સીનાઈ દ્વિપકલ્પ એ તાજેતરમાં સમાચારમાં હતો. તે ___ ની વચ્ચે સ્થિત છે. કાસ્પીયન સમુદ્ર અને કાળો સમુદ્ર ભૂમધ્ય સમુદ્ર અને કાળો સમુદ્ર રાતો સમુદ્ર અને કાળો સમુદ્ર ભૂમધ્ય સમુદ્ર અને રાતો સમુદ્ર કાસ્પીયન સમુદ્ર અને કાળો સમુદ્ર ભૂમધ્ય સમુદ્ર અને કાળો સમુદ્ર રાતો સમુદ્ર અને કાળો સમુદ્ર ભૂમધ્ય સમુદ્ર અને રાતો સમુદ્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 1) પ્રાગૈતિહાસિક (Pre-historic) કયા બાબતે નીચેના પૈકી કયું વિધાન સત્ય છે ? ભીમ બેટકા ગુફાઓ ખાતે પ્રાગૈતિહાસિક કળા જોવા મળતી નથી. પેલેઓલીથીક અને મેસોલીથીક લોકો ચિત્રકળાનો મહાવરો કરતા હતા. સૌર પ્રણાલી વિશેની ઘણી આકૃતિઓ દોરવામાં આવી હતી. ચિત્રોએ લોકોની ધાર્મિક માન્યતાઓ રજૂ કરે છે. ભીમ બેટકા ગુફાઓ ખાતે પ્રાગૈતિહાસિક કળા જોવા મળતી નથી. પેલેઓલીથીક અને મેસોલીથીક લોકો ચિત્રકળાનો મહાવરો કરતા હતા. સૌર પ્રણાલી વિશેની ઘણી આકૃતિઓ દોરવામાં આવી હતી. ચિત્રોએ લોકોની ધાર્મિક માન્યતાઓ રજૂ કરે છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP