ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) સરસઈ ગામે કયા સંત થઈ ગયા ? રોહીદાસ વિઝાત સંત દેવીદાસ સંત આપા રોહીદાસ વિઝાત સંત દેવીદાસ સંત આપા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) યાત્રી વેરો કોણે નાબૂદ કર્યો ? સિધ્ધરાજ કર્ણદેવ મૂળરાજ ભીમદેવ સિધ્ધરાજ કર્ણદેવ મૂળરાજ ભીમદેવ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ઈ.સ. 1972માં ગુજરાતની ચોથી વિધાનસભાની કુલ બેઠકો કેટલી હતી ? 132 154 168 182 132 154 168 182 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) હાલનું ડાકોરનું મંદિર ઈ.સ. 1772માં મરાઠા શરાફ ___ એ એક લાખ રૂપિયાના ખર્ચે બનાવેલું. સયાજીરાવ ગાયકવાડ ગોવિંદરાવ ખંડેરાવ દાભાડે ગોપાળરાવ તાંબે સયાજીરાવ ગાયકવાડ ગોવિંદરાવ ખંડેરાવ દાભાડે ગોપાળરાવ તાંબે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) 13 એપ્રિલ, 1923ના નાગપુરમાં સિવિલ લાઈસન્સમાં ધ્વજ સહિત પ્રવેશવા ન દેતાં શરૂ થયેલ ઝંડા સત્યાગ્રહની આગેવાની કોણે લીધી હતી ? જે.બી. કૃપલાણી ડૉ. રાજેન્દ્ર પ્રસાદ વલ્લભભાઈ પટેલ એચ.સી. મુખરજી જે.બી. કૃપલાણી ડૉ. રાજેન્દ્ર પ્રસાદ વલ્લભભાઈ પટેલ એચ.સી. મુખરજી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ઠક્કરબાપા શાના માટે જાણીતા છે ? સ્વતંત્રતાની ચળવળ દરમિયાન કોંગ્રેસ સાથે વિરોધ આદિવાસીઓ અને સમાજના કચડાયેલા વર્ગ માટેનું કાર્ય ભારત છોડો ચળવળમાં ભાગ લેવા સારૂ આપેલ પૈકી કોઇ નહી સ્વતંત્રતાની ચળવળ દરમિયાન કોંગ્રેસ સાથે વિરોધ આદિવાસીઓ અને સમાજના કચડાયેલા વર્ગ માટેનું કાર્ય ભારત છોડો ચળવળમાં ભાગ લેવા સારૂ આપેલ પૈકી કોઇ નહી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP