ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) સરસઈ ગામે કયા સંત થઈ ગયા ? રોહીદાસ સંત દેવીદાસ સંત આપા વિઝાત રોહીદાસ સંત દેવીદાસ સંત આપા વિઝાત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) 1938-39માં રાજકોટમાં દિવાન વીરાવાળાએ લગાવેલા કરવેરા સામે લોકોને કોણે જાગૃત કરેલા ? ગોવિંદભાઈ શિણોલ રસિકલાલ પરીખ ઉછંગરાય ઢેબર નારાયણભાઈ પટેલ ગોવિંદભાઈ શિણોલ રસિકલાલ પરીખ ઉછંગરાય ઢેબર નારાયણભાઈ પટેલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) રાજકોટ જિલ્લાનું ખંભાલીડા શાના માટે પુરાતત્વીય મહત્વ ધરાવે છે ? સ્તંભાલેખ ભીંતચિત્રો શૈલ ગુફાઓ સ્તૂપ સ્તંભાલેખ ભીંતચિત્રો શૈલ ગુફાઓ સ્તૂપ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ગુજરાતમાં નાઈકા આદિવાસી ચળવળની આગેવાની કોણે કરી હતી ? જટરા ભગત રૂપસિંહ અને જોગીયા ભગત આપેલ પૈકી કોઇ નહી તીરૂતસિંહ અને બૅમનાયક જટરા ભગત રૂપસિંહ અને જોગીયા ભગત આપેલ પૈકી કોઇ નહી તીરૂતસિંહ અને બૅમનાયક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) મહાભારતમાં ભાસ્કરક્ષેત્ર તરીકે કોનો ઉલ્લેખ છે ? સોમનાથ મોઢેરા દ્વારકા પાટણ સોમનાથ મોઢેરા દ્વારકા પાટણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) સહસ્ત્રલિંગ તળાવ કોણે બંધાવેલ હતું ? મીનળદેવી અજય પાળ ભીમદેવ પહેલો સિધ્ધરાજ જયસિંહ મીનળદેવી અજય પાળ ભીમદેવ પહેલો સિધ્ધરાજ જયસિંહ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP