ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) સરસઈ ગામે કયા સંત થઈ ગયા ? સંત આપા રોહીદાસ સંત દેવીદાસ વિઝાત સંત આપા રોહીદાસ સંત દેવીદાસ વિઝાત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) પ્રાચીન વેદધર્મનું પુનઃસ્થાપન કોણે કર્યું ? સ્વામી દયાનંદ સરસ્વતી સ્વામી સચ્ચિદાનંદ સ્વામી આનંદ સ્વામી ગંગેશ્વરાનંદજી સ્વામી દયાનંદ સરસ્વતી સ્વામી સચ્ચિદાનંદ સ્વામી આનંદ સ્વામી ગંગેશ્વરાનંદજી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) પ્રિયંવદા અને સુદર્શન માસિકના લખાણોથી પાશ્ચાત્ય સંસ્કાર પ્રવાહને આર્ય ધર્મ અને સંસ્કૃતિના સંદેશાની રજૂઆત દ્વારા અટકાવવાનો પ્રયાસ કોણે કરેલો ? રમણભાઈ નીલકંઠ રૂપરામ નીલકંઠ નર્મદ મણિલાલ નભુભાઈ દ્વિવેદી રમણભાઈ નીલકંઠ રૂપરામ નીલકંઠ નર્મદ મણિલાલ નભુભાઈ દ્વિવેદી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) જૂનાગઢમાં બહાઉદ્દીન મકબરો આવેલો છે. બહાઉદ્દીન કોણ હતો ? જૂનાગઢનો વઝીર જુનાગઢનો નવાબ જુનાગઢનો સેનાપતિ જુનાગઢનો ખજાનચી જૂનાગઢનો વઝીર જુનાગઢનો નવાબ જુનાગઢનો સેનાપતિ જુનાગઢનો ખજાનચી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ક્રાંતિવીર સરદારસિંહ રાણાનું જન્મસ્થળ જણાવો. લીમડી દીવ ખંભાત ઉના લીમડી દીવ ખંભાત ઉના ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ડૉ.જીવરાજ મહેતા ગુજરાતના કયા મુખ્યમંત્રી હતા. એક પણ નહીં ત્રીજા પહેલા બીજા એક પણ નહીં ત્રીજા પહેલા બીજા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP