ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) અમદાવાદની જાણીતી સંસ્થા સદ્વિચાર પરિવારના સ્થાપક કોણ છે ? અંબાલાલ વ્યાસ લક્ષ્મીદાસ સુખદેવ ત્રિવેદી હરિભાઈ પંચાલ અંબાલાલ વ્યાસ લક્ષ્મીદાસ સુખદેવ ત્રિવેદી હરિભાઈ પંચાલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) કયા શહેરમાં મળેલી કોંગ્રેસ મહાસમિતિની બેઠકમાં 1942ની 8મી ઑગસ્ટે હિંદ છોડોનો ઠરાવ પસાર થયો ? કલકત્તા અમદાવાદ સુરત મુંબઈ કલકત્તા અમદાવાદ સુરત મુંબઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) સોલંકી યુગમાં વ્યાજનો દર કેટલો હતો ? 2 થી 4% 7 થી 8% 9 થી 10% 5 થી 6% 2 થી 4% 7 થી 8% 9 થી 10% 5 થી 6% ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) મીઠાના સત્યાગ્રહની આગેવાની અબ્બાસ તૈયબજીની ધરપકડ બાદ કોણે સંભાળી ? સરોજિની નાયડુ જુગતરામ દવે મહાદેવભાઈ દેસાઈ મોહનલાલ પંડ્યા સરોજિની નાયડુ જુગતરામ દવે મહાદેવભાઈ દેસાઈ મોહનલાલ પંડ્યા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) 1942ની હિંદ છોડો આંદોલન દરમ્યાન ગુપ્ત પ્રવૃત્તિમાં ગુજરાતને કોનું માર્ગદર્શન મળેલું ? અચ્યૂત પટવર્ધન રામપ્રસાદ શાહ બાબુલાલ શંકર મનહર રાવળ અચ્યૂત પટવર્ધન રામપ્રસાદ શાહ બાબુલાલ શંકર મનહર રાવળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ભારતમાં બંધારણને અપનાવતી વખતે નીચેના પૈકી કયો પ્રાંત-પ્રદેશ ભાગ-સીમાં હતો ? આસામ કચ્છ સૌરાષ્ટ્ર હૈદરાબાદ આસામ કચ્છ સૌરાષ્ટ્ર હૈદરાબાદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP