ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
અમદાવાદની જાણીતી સંસ્થા સદ્વિચાર પરિવારના સ્થાપક કોણ છે ?

અંબાલાલ વ્યાસ
લક્ષ્મીદાસ
સુખદેવ ત્રિવેદી
હરિભાઈ પંચાલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
મીઠાના સત્યાગ્રહની આગેવાની અબ્બાસ તૈયબજીની ધરપકડ બાદ કોણે સંભાળી ?

સરોજિની નાયડુ
જુગતરામ દવે
મહાદેવભાઈ દેસાઈ
મોહનલાલ પંડ્યા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
1942ની હિંદ છોડો આંદોલન દરમ્યાન ગુપ્ત પ્રવૃત્તિમાં ગુજરાતને કોનું માર્ગદર્શન મળેલું ?

અચ્યૂત પટવર્ધન
રામપ્રસાદ શાહ
બાબુલાલ શંકર
મનહર રાવળ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP