ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) જનકલ્યાણ માસિક કોણે શરૂ કરેલું ? આત્મારામ દવે પુનિત મહારાજ રવિશંકર મહારાજ મુનિશ્રી સંતબાલજી આત્મારામ દવે પુનિત મહારાજ રવિશંકર મહારાજ મુનિશ્રી સંતબાલજી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) મહંમદ ગઝનીની સોમનાથ ચડાઈ વખતે વીરગતિ પામનાર હમીરજી ગોહિલ કયા રાજવંશ સાથે સંકળાયેલા હતા ? મેવાડનો ગોહિલ રાજવંશ ભાવનગરનો ગોહિલ રાજવંશ મહુવાનો ગોહિલ રાજવંશ લાઠીનો ગોહિલ રાજવંશ મેવાડનો ગોહિલ રાજવંશ ભાવનગરનો ગોહિલ રાજવંશ મહુવાનો ગોહિલ રાજવંશ લાઠીનો ગોહિલ રાજવંશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ગુજરાતના સુલતાન બહાદુર શાહને મારી નાખવાનું કાવતરું કોણે કર્યું હતું ? અહમદશાહ ત્રીજો બહાદુરશાહ આહમદશાહ પહેલો મહંમદ બેગડા અહમદશાહ ત્રીજો બહાદુરશાહ આહમદશાહ પહેલો મહંમદ બેગડા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) સુકૃત સંકીર્તન અને પ્રબંધ ચિંતામણી ગ્રંથો કયા વંશની માહિતી આપે છે ? સોલંકી વંશ ચાવડા વંશ મૈત્રક વંશ વાઘેલા વંશ સોલંકી વંશ ચાવડા વંશ મૈત્રક વંશ વાઘેલા વંશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ગુજરાતના ગૌરવ સમા જમશેદજી ટાટા અને દાદાભાઇ નવરોજી નું જન્મ સ્થળ કયું છે ? વલસાડ નવસારી ભરૂચ સુરત વલસાડ નવસારી ભરૂચ સુરત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) અમદાવાદનું ભૂમિપૂજન ક્યા રથળે કરવામાં આવ્યું હતું ? લાલ દરવાજા માણેકબુરજ દિલ્હી દરવાજા સરખેજ લાલ દરવાજા માણેકબુરજ દિલ્હી દરવાજા સરખેજ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP