ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
જનકલ્યાણ માસિક કોણે શરૂ કરેલું ?

પુનિત મહારાજ
રવિશંકર મહારાજ
આત્મારામ દવે
મુનિશ્રી સંતબાલજી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
શ્રી મોહનલાલ પંડ્યા અને શંકરલાલ પરીખ કઈ ચળવળ સાથે સંકળાયેલા હતા ?

ખેડા સત્યાગ્રહ
અમદાવાદ મિલ કામદાર હડતાલ
દાંડીકૂચ
બારડોલી સત્યાગ્રહ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
મોઢેરાનું સૂર્યમંદિર કયા સોલંકી શાસકના સમયમાં બંધાયું હતું ?

સિધ્ધરાજ જયસિંહ
કર્ણદેવ
કુમારપાળ
ભીમદેવ પહેલો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP