ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
બહેચરાજી ખાતે બહુચરાજીનું મંદિર, તેને ફરતે કોટ અને માનસરોવર કુંડ કોણે બંધાવ્યો હતો ?

ખંડેરાવ ગાયકવાડ
આનંધરાવ ગાયકવાડ
માનાજીરાવ ગાયકવાડ
ગોવિંદરાવ ગાયકવાડ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
સ્કંદગુપ્ત દ્વારા સૌરાષ્ટ્રના સૂબા તરીકે કોની નિમણુક કરવામાં આવી હતી ?

પર્ણદત્ત
આપેલ પૈકી એક પણ નહીં
પુષ્પગુપ્ત
તુરાષ્યા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
'હું કાગડા કૂતરાને મોતે મરીશ પરંતુ સ્વરાજ લીધા સિવાય હવે આ આશ્રમમાં પાછો પગ મૂકનાર નથી' આવું કોણે કહ્યું ?

સરોજિની નાયડુ
મહાદેવભાઈ દેસાઈ
ગાંધીજી
સરદાર વલ્લભભાઈ પટેલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP