ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 1852માં શરૂ થયેલું કરસનદાસ મૂળજીનું સત્યપ્રકાશ 1861માં શેમાં ભેળવી દેવામાં આવ્યું ? જ્ઞાનસાગર રાસ્તેગોફતાર વિજ્ઞાન વિલાસ સૌરાષ્ટ્ર દર્પણ જ્ઞાનસાગર રાસ્તેગોફતાર વિજ્ઞાન વિલાસ સૌરાષ્ટ્ર દર્પણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'લોહીની સગાઈ' વાર્તાના લેખક કોણ છે ? દક્ષેશ ઠાકર ઈશ્વર પેટલીકર આઈ. કે. વીજળીવાળા ત્રિભુવનદાસ લુહાર દક્ષેશ ઠાકર ઈશ્વર પેટલીકર આઈ. કે. વીજળીવાળા ત્રિભુવનદાસ લુહાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'ભદ્રંભદ્ર' એ કોની જાણીતી કૃતિ છે ? સુંદરમ્ રમણભાઈ નીલકંઠ ર.વ.દેસાઈ રા.વિ.પાઠક સુંદરમ્ રમણભાઈ નીલકંઠ ર.વ.દેસાઈ રા.વિ.પાઠક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) આરામખુરશી શબ્દ નો સમાસ જણાવો. અવયવીભાવ તત્પુરુષ મધ્યમપદલોપી દ્વંદ્વ અવયવીભાવ તત્પુરુષ મધ્યમપદલોપી દ્વંદ્વ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'કુંવરબાઈનું મામેરું' ___ છે. મહાકાવ્ય આખ્યાન પદ્યનવલિકા લોકગીત મહાકાવ્ય આખ્યાન પદ્યનવલિકા લોકગીત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ત્રણ પંક્તિના ગીતોને શું કહેવાય ? હાઈકુ સોનેટ ગઝલ ખાંયણા હાઈકુ સોનેટ ગઝલ ખાંયણા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP