ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 1852માં શરૂ થયેલું કરસનદાસ મૂળજીનું સત્યપ્રકાશ 1861માં શેમાં ભેળવી દેવામાં આવ્યું ? વિજ્ઞાન વિલાસ રાસ્તેગોફતાર સૌરાષ્ટ્ર દર્પણ જ્ઞાનસાગર વિજ્ઞાન વિલાસ રાસ્તેગોફતાર સૌરાષ્ટ્ર દર્પણ જ્ઞાનસાગર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) કોને લોકસાહિત્યના ઘૂઘવતા મહેરામણની ઉપાધિ આપવામાં આવી છે ? દુલાભાયા કાગ ઝવેરચંદ મેઘાણી હેમુદાન ગઢવી પિંગળશી ગઢવી દુલાભાયા કાગ ઝવેરચંદ મેઘાણી હેમુદાન ગઢવી પિંગળશી ગઢવી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘અંગૂલિનો સ્પર્શ’ વાર્તાસંગ્રહ કોનો છે ? વર્ષા અડાલજા વિનોદિની નીલકંઠ મુકુલ કલાર્થી વિનેશ અંતાણી વર્ષા અડાલજા વિનોદિની નીલકંઠ મુકુલ કલાર્થી વિનેશ અંતાણી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘હોનારત’ લઘુનવલ આપનાર સર્જક કોણ છે ? દિલીપ રાણપુરા બહાદુરભાઈ વાંક પ્રફુલ્લ દવે અશોક દવે દિલીપ રાણપુરા બહાદુરભાઈ વાંક પ્રફુલ્લ દવે અશોક દવે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) રવિશંકર મહારાજને 'માણસાઈના દીવા' કોણે કહ્યા હતા ? ઝવેરચંદ મેઘાણી ધીરુભાઈ પરીખ બહારવટિયાએ ગાંધીજી ઝવેરચંદ મેઘાણી ધીરુભાઈ પરીખ બહારવટિયાએ ગાંધીજી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'સત્યના પ્રયોગો' પુસ્તકના લેખક કોણ છે ? મો.ક. ગાંધી ઉમાશંકર જોશી રવિશંકર મહારાજ ગુણવંત શાહ મો.ક. ગાંધી ઉમાશંકર જોશી રવિશંકર મહારાજ ગુણવંત શાહ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP