ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
1852માં શરૂ થયેલું કરસનદાસ મૂળજીનું સત્યપ્રકાશ 1861માં શેમાં ભેળવી દેવામાં આવ્યું ?

રાસ્તેગોફતાર
જ્ઞાનસાગર
સૌરાષ્ટ્ર દર્પણ
વિજ્ઞાન વિલાસ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
કયા ગુજરાતી સાહિત્યકારે સ્વસુધારક મંડળીની સ્થાપના કરી હતી ?

નરસિંહરાવ દિવેટિયા
મણિલાલ દ્વિવેદી
વિશ્વનાથ ભટ્ટ
ન્હાનાલાલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
‘આત્મકથાના ટુકડામાં કોના જીવનની રસપ્રદ વિગતો જોવા મળે છે ?

દલપત પઢિયાર
ફિલિપ કલાર્ક
ફાધર વાલેસ
ફાર્બસ સાહેબ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
ગુજરાતી સાહિત્યમાં ‘પ્રયોગવીર’નું બિરુદ કોને આપવામાં આવેલ છે ?

સુરેશ જોષી
નિરંજન ભગત
બળવંતરાય ઠાકોર
મકરંદ દવે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP