ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
1852માં શરૂ થયેલું કરસનદાસ મૂળજીનું સત્યપ્રકાશ 1861માં શેમાં ભેળવી દેવામાં આવ્યું ?

વિજ્ઞાન વિલાસ
જ્ઞાનસાગર
રાસ્તેગોફતાર
સૌરાષ્ટ્ર દર્પણ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
જયશંકર સુંદરી દ્વારા ભજવાયેલ નાટક "સૌભાગ્ય સુંદરી" શેક્સપિયરના કયા નાટક પર આધારિત છે ?

ઓથેલો
મેકબેથ
રોમિયો એન્ડ જુલિયટ
હેમલેટ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
શિક્ષાપત્રી અને વચનામૃતની રચના કોણે કરેલ છે ?

સ્વામી સહજાનંદ
સ્વામી સચ્ચિદાનંદ
સ્વામી રામતીર્થ
સ્વામી આનંદ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP