ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 1852માં શરૂ થયેલું કરસનદાસ મૂળજીનું સત્યપ્રકાશ 1861માં શેમાં ભેળવી દેવામાં આવ્યું ? વિજ્ઞાન વિલાસ જ્ઞાનસાગર રાસ્તેગોફતાર સૌરાષ્ટ્ર દર્પણ વિજ્ઞાન વિલાસ જ્ઞાનસાગર રાસ્તેગોફતાર સૌરાષ્ટ્ર દર્પણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) કોનું તખલ્લુસ 'શ્રવણ' છે ? દિનકર જોષી ઉમાશંકર જોષી શિવકુમાર જોષી સુરેશ જોષી દિનકર જોષી ઉમાશંકર જોષી શિવકુમાર જોષી સુરેશ જોષી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) જયશંકર સુંદરી દ્વારા ભજવાયેલ નાટક "સૌભાગ્ય સુંદરી" શેક્સપિયરના કયા નાટક પર આધારિત છે ? ઓથેલો મેકબેથ રોમિયો એન્ડ જુલિયટ હેમલેટ ઓથેલો મેકબેથ રોમિયો એન્ડ જુલિયટ હેમલેટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) દેશ્ય શબ્દકોશ કોણે તૈયાર કર્યો હતો ? નાથાલાલ દવે ચંદુભાઈ બેચરભાઈ પટેલ હેમચંદ્રાચાર્ય નર્મદ નાથાલાલ દવે ચંદુભાઈ બેચરભાઈ પટેલ હેમચંદ્રાચાર્ય નર્મદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) શિક્ષાપત્રી અને વચનામૃતની રચના કોણે કરેલ છે ? સ્વામી સહજાનંદ સ્વામી સચ્ચિદાનંદ સ્વામી રામતીર્થ સ્વામી આનંદ સ્વામી સહજાનંદ સ્વામી સચ્ચિદાનંદ સ્વામી રામતીર્થ સ્વામી આનંદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'પોસ્ટઓફિસ' વાર્તાના લેખક કોણ છે ? જયંત ખત્રી રા.વિ.પાઠક ધૂમકેતુ સુંદરમ્ જયંત ખત્રી રા.વિ.પાઠક ધૂમકેતુ સુંદરમ્ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP