ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 1852માં શરૂ થયેલું કરસનદાસ મૂળજીનું સત્યપ્રકાશ 1861માં શેમાં ભેળવી દેવામાં આવ્યું ? સૌરાષ્ટ્ર દર્પણ જ્ઞાનસાગર વિજ્ઞાન વિલાસ રાસ્તેગોફતાર સૌરાષ્ટ્ર દર્પણ જ્ઞાનસાગર વિજ્ઞાન વિલાસ રાસ્તેગોફતાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) લેખક અને તેમની રચનાને યોગ્ય રીતે ગોઠવો.a. ધૂળમાંની પગલીઓb. કાફલોc. બંદીવાનd. સમુદ્રાન્તિકે 1. વર્ષા અડાલજા2. વિનેશ અંતાણી 3. ધ્રુવભટ્ટ 4. ચંદ્રકાન્ત શેઠ a-3, b-4, c-2, d-1 a-1, b-2, c-4, d-3 a-2, b-3, c-1, d-4 a-4, b-2, c-1, d-3 a-3, b-4, c-2, d-1 a-1, b-2, c-4, d-3 a-2, b-3, c-1, d-4 a-4, b-2, c-1, d-3 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગાંધીજીને પ્રિય એવું ‘કાચબા-કાચબીનું પદ’ના રચનાકાર કોણ છે ? નરસિંહ મહેતા ભોજો ભગત ધીરો ભગત પ્રીતમ નરસિંહ મહેતા ભોજો ભગત ધીરો ભગત પ્રીતમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાતી સાહિત્ય પરિષદના વર્તમાન પ્રમુખ કોણ છે ? વર્ષાબેન અડાલજા કુમારપાળ દેસાઈ સિતાંશુ યશશ્ચંદ્ર પ્રકાશ એન. શાહ વર્ષાબેન અડાલજા કુમારપાળ દેસાઈ સિતાંશુ યશશ્ચંદ્ર પ્રકાશ એન. શાહ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) કવિ કલાપીની રચના ‘ગ્રામમાતા’નો કાવ્ય પ્રકાર જણાવો. હાઈકુ ઋતુકાવ્ય ઉર્મિગીત ખંડકાવ્ય હાઈકુ ઋતુકાવ્ય ઉર્મિગીત ખંડકાવ્ય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) તરંગિણીનું સ્વપ્ન ટૂંકીવાર્તા કોની છે ? મોહનલાલ પંડ્યા પ્રફુલ દવે અનંતરાય રાવળ ધૂમકેતુ મોહનલાલ પંડ્યા પ્રફુલ દવે અનંતરાય રાવળ ધૂમકેતુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP