ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
રવીન્દ્રનાથ ટાગોરના ‘ચિત્રાંગદા’ નાટકનો અનુવાદ કોણે આપ્યો છે ?

મહાદેવ દેસાઈ
તારાબહેન મોડક
રામનારાયણ વિશ્વનાથ પાઠક
કાકાસાહેબ કાલેલકર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
છંદોલય, કિન્નરી, અલ્પવિરામ અને પ્રવાલદ્વીપ કાવ્યરસંગ્રહો ક્યા સાહિત્યકારના છે ?

રમણલાલ સોની
નટવરલાલ પંડ્યા
રાજેન્દ્ર શાહ
નિરંજન ભગત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
ઈ.સ. 1944માં ગુજરાત વિઝ્યુઅલ આર્ટીસ્ટ એસોસિએશનની સ્થાપના કરનાર બંસીલાલ વર્માનું ઉપનામ જણાવો.

કલાગુરુ
ચકોર
લેન્ડસ્કેપ
ચોટીયાનો ચીકો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP