ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
રવીન્દ્રનાથ ટાગોરના ‘ચિત્રાંગદા’ નાટકનો અનુવાદ કોણે આપ્યો છે ?

તારાબહેન મોડક
કાકાસાહેબ કાલેલકર
મહાદેવ દેસાઈ
રામનારાયણ વિશ્વનાથ પાઠક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
'લોહીની સગાઈ' વાર્તાના લેખક કોણ છે ?

ત્રિભુવનદાસ લુહાર
આઈ. કે. વીજળીવાળા
ઈશ્વર પેટલીકર
દક્ષેશ ઠાકર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
ખલીલ ધનતેજવી ગુજરાત સમાચારની પૂર્તિમાં કઈ કોલમ લખતા હતા ?

સમયાંતર
સ્પેક્ટ્રોમીટર
ખુલ્લા બારણે ટકોરા
એક જ દે ચિનગારી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
‘માનવતાની મહેક’ નિબંધસંગ્રહ કોનો છે ?

પન્ના નાયક
મોહમ્મદ માકંદ
કૃષ્ણલાલ શ્રીધરાણી
કુમારપાળ દેસાઈ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP