ગુજરાતી સાહિત્ય (Gujarati literature) રવીન્દ્રનાથ ટાગોરના ‘ચિત્રાંગદા’ નાટકનો અનુવાદ કોણે આપ્યો છે ? રામનારાયણ વિશ્વનાથ પાઠક તારાબહેન મોડક મહાદેવ દેસાઈ કાકાસાહેબ કાલેલકર રામનારાયણ વિશ્વનાથ પાઠક તારાબહેન મોડક મહાદેવ દેસાઈ કાકાસાહેબ કાલેલકર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાતી સાહિત્યમાં ઊર્મિકાવ્યના પિતા કોને ગણવામાં આવે છે ? ન્હાનાલાલ નરસિંહરાવ દિવેટીયા સુંદરમ્ કલાપી ન્હાનાલાલ નરસિંહરાવ દિવેટીયા સુંદરમ્ કલાપી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'કૃષ્ણનું જીવનસંગીત' પુસ્તકના લેખક કોણ છે ? સૌરભ શાહ અંકિત ત્રિવેદી જય વસાવડા ગુણવંત શાહ સૌરભ શાહ અંકિત ત્રિવેદી જય વસાવડા ગુણવંત શાહ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાતી સાહિત્યકારોનાં નામ પરથી ગુજરાતમાં કેટલી યુનિવર્સિટી આવેલી છે ? 4 5 2 3 4 5 2 3 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગાંધીજીએ ઝવેરચંદ મેઘાણીને કયું બિરુદ આપ્યું હતું ? સવાઈ ગુજરાતી રાષ્ટ્રીય કવિ રાષ્ટ્રીય શાયર અગ્નિકુંડમાં ઊગેલું ગુલાબ સવાઈ ગુજરાતી રાષ્ટ્રીય કવિ રાષ્ટ્રીય શાયર અગ્નિકુંડમાં ઊગેલું ગુલાબ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) આપણા લોકસાહિત્યમાં કયા નગરના પતનનો ઉલ્લેખ કરતો પતાઈ રાવળનો ગરબો છે કે જેની નીતિ ભ્રષ્ટતાને કારણે તેનું પતન થયું હતું ? પાવાગઢ ડાકોર ચાંપાનેર બેચરાજી પાવાગઢ ડાકોર ચાંપાનેર બેચરાજી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP