ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
રવીન્દ્રનાથ ટાગોરના ‘ચિત્રાંગદા’ નાટકનો અનુવાદ કોણે આપ્યો છે ?

રામનારાયણ વિશ્વનાથ પાઠક
કાકાસાહેબ કાલેલકર
તારાબહેન મોડક
મહાદેવ દેસાઈ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
નીચે લેખક અને તેમના દ્વારા રચિત કૃતિ દર્શાવી છે, તેમની યોગ્ય જોડનો સાચો ક્રમ કયો થશે ?
1. પં. આનંદશંકર ધ્રુવ
2. રમણભાઈ નીલકંઠ
3. નરસિંહરાવ
4. નાનાલાલ
અ. વિભૂતિ પ્રાર્થના
બ. બુદ્ધ ચરિત
ક. હિન્દુ ધર્મની બાળપોથી
ડ. કૃષ્ણાવતાર
ઈ. હરિદર્શન

1-ઈ, 2-ક, 3-ડ, 4-બ
1-ક, 2-અ, 3-બ, 4-ઈ
1-બ, 2-ડ, 3-ક, 4-અ
1-ડ, 2-બ, 3-અ, 4-ક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP