ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
રવીન્દ્રનાથ ટાગોરના ‘ચિત્રાંગદા’ નાટકનો અનુવાદ કોણે આપ્યો છે ?

રામનારાયણ વિશ્વનાથ પાઠક
તારાબહેન મોડક
મહાદેવ દેસાઈ
કાકાસાહેબ કાલેલકર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
નીચેનામાંથી કૃતિના સર્જક કોણ નથી ?

અણસાર - વર્ષા અડાલજા
આંધળી ગલી - હિમાંશી શેલત
વડવાનલ - ધીરુ પટેલ
બત્રીસ પૂતળીની વેદના - ઈલા આરબ મહેતા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
ઈ.સ. 2015 નો કુમાર સુવર્ણચંદ્રક કોને મળ્યો હતો ?

હર્ષભ્રમ્મ ભટ્ટ
હર્ષદ ત્રિવેદી
હરિકૃષ્ણ પાઠક
હસમુખ બરાડી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP