ગુજરાતી સાહિત્ય (Gujarati literature) રવીન્દ્રનાથ ટાગોરના ‘ચિત્રાંગદા’ નાટકનો અનુવાદ કોણે આપ્યો છે ? મહાદેવ દેસાઈ રામનારાયણ વિશ્વનાથ પાઠક તારાબહેન મોડક કાકાસાહેબ કાલેલકર મહાદેવ દેસાઈ રામનારાયણ વિશ્વનાથ પાઠક તારાબહેન મોડક કાકાસાહેબ કાલેલકર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) પ્રણયને પોતાના કવનનો મુખ્ય વિષય બનાવનાર કવિ કલાપીની પ્રેયસીનું નામ જણાવો. મોંઘી (શોભના) આનંદી રમા (રાજબા) સોનલ મોંઘી (શોભના) આનંદી રમા (રાજબા) સોનલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) કયા કન્નડ કવિ સાથે ઉમાશંકર જોશીને ‘નિશીથ’ કાવ્યસંગ્રહ બદલ 1967નો જ્ઞાનપીઠ પુરસ્કાર એનાયત થયો હતો ? અનંતમૂર્તિ ગોપીક્રિષ્ના શિવપ્રકાશ પુટપ્પા અનંતમૂર્તિ ગોપીક્રિષ્ના શિવપ્રકાશ પુટપ્પા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ઝવેરચંદ મેઘાણીનો કાવ્યસંગ્રહ 'વેણીનાં ફૂલ' માં આવતું કાવ્ય 'ચારણકન્યા' માં આવતાં પાત્રનું વાસ્તવિક નામ શું હતું ? ગૌરીબાઈ ચંદા ચંપાબાઈ હીરબાઈ ગૌરીબાઈ ચંદા ચંપાબાઈ હીરબાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ત્રેપનમી બારી, અમૃતવર્ષ અને કીડીકથા કોના લઘુકથાસંગ્રહો છે ? પ્રવીણ દરજી પ્રેમજી પટેલ વજુ કોટક રસિકલાલ પરીખ પ્રવીણ દરજી પ્રેમજી પટેલ વજુ કોટક રસિકલાલ પરીખ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ભટ્ટનું ભોપાળું નાટકના રચયિતા કોણ છે ? નવલરામ ઉમાશંકર જોષી પન્નાલાલ પટેલ દલપતરામ નવલરામ ઉમાશંકર જોષી પન્નાલાલ પટેલ દલપતરામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP