ગુજરાતી સાહિત્ય (Gujarati literature) રવીન્દ્રનાથ ટાગોરના ‘ચિત્રાંગદા’ નાટકનો અનુવાદ કોણે આપ્યો છે ? રામનારાયણ વિશ્વનાથ પાઠક કાકાસાહેબ કાલેલકર તારાબહેન મોડક મહાદેવ દેસાઈ રામનારાયણ વિશ્વનાથ પાઠક કાકાસાહેબ કાલેલકર તારાબહેન મોડક મહાદેવ દેસાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) સાહિત્યકાર ગૌરીશંકરનું તખલ્લુસ... ઉશનસ્ સ્નેહરશ્મિ ફિલસૂફ ધૂમકેતુ ઉશનસ્ સ્નેહરશ્મિ ફિલસૂફ ધૂમકેતુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) કાનજી અને જીવી પાત્રો કઈ નવલકથાના છે ? કરણઘેલો મળેલા જીવ માનવીની ભવાઇ વળામણાં કરણઘેલો મળેલા જીવ માનવીની ભવાઇ વળામણાં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચે લેખક અને તેમના દ્વારા રચિત કૃતિ દર્શાવી છે, તેમની યોગ્ય જોડનો સાચો ક્રમ કયો થશે ? 1. પં. આનંદશંકર ધ્રુવ2. રમણભાઈ નીલકંઠ 3. નરસિંહરાવ 4. નાનાલાલ અ. વિભૂતિ પ્રાર્થના બ. બુદ્ધ ચરિત ક. હિન્દુ ધર્મની બાળપોથી ડ. કૃષ્ણાવતારઈ. હરિદર્શન 1-ઈ, 2-ક, 3-ડ, 4-બ 1-ક, 2-અ, 3-બ, 4-ઈ 1-બ, 2-ડ, 3-ક, 4-અ 1-ડ, 2-બ, 3-અ, 4-ક 1-ઈ, 2-ક, 3-ડ, 4-બ 1-ક, 2-અ, 3-બ, 4-ઈ 1-બ, 2-ડ, 3-ક, 4-અ 1-ડ, 2-બ, 3-અ, 4-ક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) જયશંકર સુંદરીને રણજીતરામ સુવર્ણચંદ્રક કયા વર્ષે એનાયત થયો હતો ? 1954 1951 1952 1953 1954 1951 1952 1953 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) કવિ રમણીક અરાલવાળાનો જન્મ ક્યાં થયો હતો ? જંત્રાલ શિયાણી ખેડાલ ભાસરિયા જંત્રાલ શિયાણી ખેડાલ ભાસરિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP