ભારતનો ઈતિહાસ (History of India)
1853માં ભારતમાં સૌપ્રથમ રેલવે લાઇનની શરુઆત કયા બે સ્ટેશન વચ્ચે થયેલ ?

મુંબઈ-પુણે
મુંબઈ-થાણે
દિલ્હી-મુંબઈ
દિલ્હી-અમદાવાદ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
નીચેનામાંથી કોણે 'વેદો તરફ પાછા વળો' નો નારો આપ્યો.

કબીર
દયાનંદ સરસ્વતી
સ્વામી વિવેકાનંદ
મહાત્મા ગાંધી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
બંગાળના ભાગલા રદ કરવામાં આવ્યા તે સમયે ભારતમાં વાઈસરોય તરીકે કોણ હતું ?

લોર્ડ હાર્ડિગ
લોર્ડ મિન્ટો દ્વિતીય
લોર્ડ ચેમ્સફર્ડ
લોર્ડ એલિગ્ન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
કયા રાજા ગૌતમ બુદ્ધ અને મહાવીર સ્વામીના સમકાલીન ગણાય છે ?

અશોક
ચંદ્રગુપ્ત મૌર્ય
બિંબિસાર
બિંદુસાર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
ભારત ક્યા દેશની નૌસેના સાથે SLINEX યુદ્ધાભ્યાસનું આયોજન કરે છે ?

શ્રીલંકા
સિંગાપુર
સાઉદી અરેબિયા
નેપાળ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP