Gujarat Police Constable Practice MCQ 1857 ના વિપ્લવ સમયે ભારતમાં ગવર્નર જનરલ કોણ હતા ? એલનબેરો લોર્ડ ડફરીન હયુરોજ લોર્ડ કેનીંગ એલનબેરો લોર્ડ ડફરીન હયુરોજ લોર્ડ કેનીંગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ એક પરીક્ષામાં પાસ થવા 40% ગુણ જોઈએ. એક વિદ્યાર્થીએ 200 ગુણ મેળવવા છતાં તે 10 ગુણથી નાપાસ થયો. તો પરીક્ષામાં વધુમાં વધુ કેટલા ગુણ મેળવી શકાય ? 502 525 530 420 502 525 530 420 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ ફોજદારી કાર્યવાહીના કાયદામાં સજા બાબતમાં નીચેનાાંથી ક્યુ અયોગ્ય છે ? પ્રથમ વર્ગના જયુડિશિયલ મેજિસ્ટ્રેટ-3 વર્ષ સુધી સજા ચિફ જયુડિશિયલ મેજિસ્ટ્રેટ-7 વર્ષ સુધી સજા ફાસ્ટ ટ્રેક કોર્ડ-7 વર્ષથી વધુ મૃત્યુદંડ સુધીના કેસો બીજા વર્ગના જયુડિશિયલ મેજિસ્ટ્રેટ-2 વર્ષ સુધી સજા પ્રથમ વર્ગના જયુડિશિયલ મેજિસ્ટ્રેટ-3 વર્ષ સુધી સજા ચિફ જયુડિશિયલ મેજિસ્ટ્રેટ-7 વર્ષ સુધી સજા ફાસ્ટ ટ્રેક કોર્ડ-7 વર્ષથી વધુ મૃત્યુદંડ સુધીના કેસો બીજા વર્ગના જયુડિશિયલ મેજિસ્ટ્રેટ-2 વર્ષ સુધી સજા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ ‘કાંઠાની વાવ’ અને ‘સીગરવાવ’ કયાં આવેલી છે ? સોમનાથ કપડવંજ વઢવાણ મોડાસા સોમનાથ કપડવંજ વઢવાણ મોડાસા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ પાણીમાં તરતી વખતે ન્યૂટનની ગતિના કયા નિયમનું પાલન થાય ? ત્રીજો પહેલો, બીજો બંને પહેલો બીજો ત્રીજો પહેલો, બીજો બંને પહેલો બીજો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ ભારતીય દંડસહિતા મુજબ નીચેનામાંથી કઇ સત્ય હકીકત છે ? મૃત વ્યકિતની માનહાની થતી નથી. કોઇ મંડળીની માનહાનિ થઇ શકે નહીં કેટલાક સંજોગોમાં મૃત વ્યકિતની માનહાનીનો ગુનો બને છે. કોઈ કંપનીની માનહાની થઇ શકે નહી મૃત વ્યકિતની માનહાની થતી નથી. કોઇ મંડળીની માનહાનિ થઇ શકે નહીં કેટલાક સંજોગોમાં મૃત વ્યકિતની માનહાનીનો ગુનો બને છે. કોઈ કંપનીની માનહાની થઇ શકે નહી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP