ભારતનો ઈતિહાસ (History of India) 1857નાં સ્વાતંત્ર્ય યુદ્ધના એ કોણ નેતા હતા જેઓની ધરપકડ મિત્રએ દગાખોરથી કરાવેલ, અને અંગ્રેજો દ્વારા તેઓને મૃત્યુદંડ આપવામાં આવેલ હતો. નાના સાહેબ કુવર સિંઘ તાત્યા ટોપે ખાન બહાદુર ખાન નાના સાહેબ કુવર સિંઘ તાત્યા ટોપે ખાન બહાદુર ખાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) ભારતમાં ક્યા વડાપ્રધાનના સમયમાં LPG (લિબરલાઈઝેશન, પ્રાઈવેટાઇઝેશન અને ગ્લોબલલાઈઝેશન)ની નીતિ અમલમાં આવી ? આઈ.કે.ગુજરાલ એચ.ડી.દેવગોડા પી.વી.નરસિમ્હારાવ અટલ બિહારી વાજપેયી આઈ.કે.ગુજરાલ એચ.ડી.દેવગોડા પી.વી.નરસિમ્હારાવ અટલ બિહારી વાજપેયી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) ગીત ગોવિંદના લેખક કોણ હતા ? કબીર કાલિદાસ રવિદાસ જયદેવ કબીર કાલિદાસ રવિદાસ જયદેવ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) ભારતને 'જયહિંદ'નો મંત્ર કોણે આપ્યો હતો ? મહાત્મા ગાંધીજીએ મોરારજી દેસાઈએ મહાદેવભાઈ દેસાઈએ સુભાષચંદ્ર બોઝે મહાત્મા ગાંધીજીએ મોરારજી દેસાઈએ મહાદેવભાઈ દેસાઈએ સુભાષચંદ્ર બોઝે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) ભારતમાં વેપાર કરવા સૌપ્રથમ કઈ પ્રજા આવી હતી ? ડચ (વલંદાઓ) પોર્ટુગીઝ (ફિરંગી) ડેનિશ (ડેન્માર્કની) બ્રિટિશ (અંગ્રેજ) ડચ (વલંદાઓ) પોર્ટુગીઝ (ફિરંગી) ડેનિશ (ડેન્માર્કની) બ્રિટિશ (અંગ્રેજ) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) 'વંદે માતરમ્' ના રચયિતા કોણ ? આમાંથી કોઈ નહીં શરતચંદ્ર ચટ્ટોપાધ્યાય બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાય રવીન્દ્રનાથ ટાગોર આમાંથી કોઈ નહીં શરતચંદ્ર ચટ્ટોપાધ્યાય બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાય રવીન્દ્રનાથ ટાગોર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP