ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) 1857ના ભારતના સ્વાતંત્ર સંગ્રામ દરમિયાન ગુજરાતમાં બ્રિટીશ રાજને ગુજરાતના નીચેના પૈકી કયા શાસકોનું સમર્થન મળતું રહ્યું કે જેમાં આમનો સમાવેશ થાય છે ?1. બરોડાના ગાયકવાડ2. ઈડરના રાજા3. રાજપીપળાના રાજા4. નવાનગરના જામ5. રાજકોટના ઠાકોર સાહેબ લાખાજી રાજસિંહજી -I 1,2,3 & 4 1,2 & 3 1,2,3,4 & 5 1,3,4 & 5 1,2,3 & 4 1,2 & 3 1,2,3,4 & 5 1,3,4 & 5 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) નીચેનામાંથી કયા સ્થળે બ્રહ્માના મંદિરો કે મૂર્તિઓ મળી આવેલ નથી ? રમોસ (અરવલ્લી) કરૂરા (બનાસકાંઠા) નગરા (ખંભાત) કાંબળી (પાટણ) રમોસ (અરવલ્લી) કરૂરા (બનાસકાંઠા) નગરા (ખંભાત) કાંબળી (પાટણ) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) વર્ષ 1903માં ક્યા મહારાજાએ માનસિક રોગોની હોસ્પિટલ શરૂ કરાવી હતી ? ગોંડલના ભગવતસિંહજી વડોદરાના સયાજીરાવ ગાયકવાડ ત્રીજા જામનગરના દિગ્વીજયસિંહજી ભાવનગરના કૃષ્ણકુમારસિંહજી ગોંડલના ભગવતસિંહજી વડોદરાના સયાજીરાવ ગાયકવાડ ત્રીજા જામનગરના દિગ્વીજયસિંહજી ભાવનગરના કૃષ્ણકુમારસિંહજી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) સુકૃત સંકીર્તન અને પ્રબંધ ચિંતામણી ગ્રંથો કયા વંશની માહિતી આપે છે ? મૈત્રક વંશ વાઘેલા વંશ ચાવડા વંશ સોલંકી વંશ મૈત્રક વંશ વાઘેલા વંશ ચાવડા વંશ સોલંકી વંશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) નીચેનામાંથી કયુ મંદિર મરાઠાકાળ દરમિયાન બંધાયેલું નથી ? બહુચરાજી બાલાજી મંદિર (સુરત) પોળોનું પક્ષીમંદિર ભૃ ગુભાસ્કરેશ્વર મંદિર બહુચરાજી બાલાજી મંદિર (સુરત) પોળોનું પક્ષીમંદિર ભૃ ગુભાસ્કરેશ્વર મંદિર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) કાર્લ સર્પદોષની વિધિમાં કયું સ્થળ જાણીતું છે ? સિદ્ધપુર બાલારામ વડનગર ચાણોદ સિદ્ધપુર બાલારામ વડનગર ચાણોદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP