ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) 1857ના ભારતના સ્વાતંત્ર સંગ્રામ દરમિયાન ગુજરાતમાં બ્રિટીશ રાજને ગુજરાતના નીચેના પૈકી કયા શાસકોનું સમર્થન મળતું રહ્યું કે જેમાં આમનો સમાવેશ થાય છે ?1. બરોડાના ગાયકવાડ2. ઈડરના રાજા3. રાજપીપળાના રાજા4. નવાનગરના જામ5. રાજકોટના ઠાકોર સાહેબ લાખાજી રાજસિંહજી -I 1,2,3 & 4 1,2,3,4 & 5 1,3,4 & 5 1,2 & 3 1,2,3 & 4 1,2,3,4 & 5 1,3,4 & 5 1,2 & 3 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) સોલંકી રાજવી કુમારપાળે તારંગા પર કયા જૈન તીર્થંકરનું દેરાસર બંધાવ્યું હતું ? અજિતનાથ મલ્લિનાથ મહાવીર સ્વામી આદિનાથ અજિતનાથ મલ્લિનાથ મહાવીર સ્વામી આદિનાથ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) અસ્પૃશ્યતાના કલંકને ભૂંસવા 1933માં ગાંધીજીએ અખિલ ભારતીય હરિજનસેવક સંઘની સ્થાપના કરી તેના પ્રથમ પ્રમુખ કોણ હતા ? સાંકળચંદ પટેલ ચુનીલાલ આશારામ ભાવસાર અમૃતલાલ ઠક્કર જુગતરામ દવે સાંકળચંદ પટેલ ચુનીલાલ આશારામ ભાવસાર અમૃતલાલ ઠક્કર જુગતરામ દવે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ગુજરાતમાં સ્વતંત્ર, સલ્તનતકાળ દરમિયાન ક્યાં અધિકારીને 'નિઝામુલમુલ્ક' કહેવામાં આવતો? વજીરમંડળનો વડો સેનાપતિ કે સૈન્યનો વડો વજીર સુલતાન સ્વયં આ હોદ્દો ધરાવતા વજીરમંડળનો વડો સેનાપતિ કે સૈન્યનો વડો વજીર સુલતાન સ્વયં આ હોદ્દો ધરાવતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) નીચેનામાંથી કયા સ્થળે ગીતા મંદિર આવેલ નથી ? વડોદરા કરનાળી અમદાવાદ સુરત વડોદરા કરનાળી અમદાવાદ સુરત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) મહુડીમાં ઘંટાકર્ણ મહાવીરની મૂર્તિ કોને મળતી આવે છે ? હનુમાનજી શ્રીકૃષ્ણ ભગવાન શિવ ઇન્દ્રદેવ હનુમાનજી શ્રીકૃષ્ણ ભગવાન શિવ ઇન્દ્રદેવ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP