ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) 1857ના ભારતના સ્વાતંત્ર સંગ્રામ દરમિયાન ગુજરાતમાં બ્રિટીશ રાજને ગુજરાતના નીચેના પૈકી કયા શાસકોનું સમર્થન મળતું રહ્યું કે જેમાં આમનો સમાવેશ થાય છે ?1. બરોડાના ગાયકવાડ2. ઈડરના રાજા3. રાજપીપળાના રાજા4. નવાનગરના જામ5. રાજકોટના ઠાકોર સાહેબ લાખાજી રાજસિંહજી -I 1,2,3 & 4 1,2 & 3 1,3,4 & 5 1,2,3,4 & 5 1,2,3 & 4 1,2 & 3 1,3,4 & 5 1,2,3,4 & 5 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) 1938-39માં રાજકોટમાં દિવાન વીરાવાળાએ લગાવેલા કરવેરા સામે લોકોને કોણે જાગૃત કરેલા ? રસિકલાલ પરીખ નારાયણભાઈ પટેલ ઉછંગરાય ઢેબર ગોવિંદભાઈ શિણોલ રસિકલાલ પરીખ નારાયણભાઈ પટેલ ઉછંગરાય ઢેબર ગોવિંદભાઈ શિણોલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) માતા ભવાનીની વાવ તથા દાદા હરીરની વાવ અમદાવાદના કયા વિસ્તારમાં આવેલી છે ? સરસપુર જમાલપુર અસારવા અસલાલી સરસપુર જમાલપુર અસારવા અસલાલી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) આબુમાં આદિનાથનું આરસનું દેરાસર કોણે બંધાવ્યું હતું ? વસ્તુપાળ તેજપાળ શાંતુમંત્રી યશપાલ વિમલ મંત્રી વસ્તુપાળ તેજપાળ શાંતુમંત્રી યશપાલ વિમલ મંત્રી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) મુખ્ય પિયત સંશોધન કેન્દ્ર ક્યાં આવેલું છે ? નવસારી ભરૂચ વઘઈ વ્યારા નવસારી ભરૂચ વઘઈ વ્યારા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) 'ભગવદ ગોમંડળ' શબ્દકોશના સંપાદક કોણ હતા ? રતિલાલ સો. નાયક યોગેન્દ્ર વ્યાસ ચંદુલાલ બેચરદાસ પટેલ કે. કા. શાસ્ત્રી રતિલાલ સો. નાયક યોગેન્દ્ર વ્યાસ ચંદુલાલ બેચરદાસ પટેલ કે. કા. શાસ્ત્રી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP