ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
અમદાવાદની સી.એન. વિદ્યાવિહારના સ્થાપક અને પ્રણેતા કોણ હતા ?

મીઠુબહેન પિટીટ
સી.એન. શાહ
પૂર્ણિમાબેન પકવાસા
ઇન્દુમતીબહેન શેઠ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
અમદાવાદની જાણીતી સંસ્થા સદ્વિચાર પરિવારના સ્થાપક કોણ છે ?

અંબાલાલ વ્યાસ
સુખદેવ ત્રિવેદી
લક્ષ્મીદાસ
હરિભાઈ પંચાલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
પવિત્ર, વિદ્વાન અને ન્યાયપ્રિય ગુજરાતી સ્વતંત્ર સલ્તનતના સુલતાન તરીકે કોની ગણના થાય છે ?

કુતુબુદ્દીન અહમદશાહ
અહમદશાહ
મુઝફ્ફરશાહ બીજો
મહમૂદ બેગડો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP