ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
કાઠિયાવાડના ગાંધી તરીકે કોણ જાણીતા હતા ?

સુરેન્દ્રજી
કરમશીભાઈ મકવાણા
પરીક્ષિતલાલ મજુમદાર
શંભુભાઈ ત્રિવેદી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
શુદ્ધ સત્યાગ્રહી કંઈક બલિદાન આપ્યા બાદ ખૂબ વધારે પામે છે - આ વિધાન કોનું છે ?

ગાંધીજી
પંડિત દીનદયાળ
બાલ ગંગાધર તિલક
રાજ નારાયણ બોઝ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
દાંડીકૂચ દ્વારા ગાંધીજીએ કયા સત્યાગ્રહનો પ્રારંભ કર્યો ?

ભારત છોડો
આઝાદ હિન્દ ચળવળ
સવિનય કાનૂન ભંગ
કિસાન મજદૂર આંદોલન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
હાલનું ડાકોરનું મંદિર ઈ.સ. 1772માં મરાઠા શરાફ ___ એ એક લાખ રૂપિયાના ખર્ચે બનાવેલું.

સયાજીરાવ ગાયકવાડ
ગોપાળરાવ તાંબે
ખંડેરાવ દાભાડે
ગોવિંદરાવ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
કાઠિયાવાડના શાહજહાં તરીકે કોણ ઓળખાય છે ?

ગોંડલના ભગવતસિંહજી
નવાનગરના રણજિતસિંહજી
મોરબીના વાઘજી -II
રાજકોટના લાખાધિરાજ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP