ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
"હિંદ છોડો" ચળવળ સમયે પોતાના જાનની આહૂતિ આપનાર શહિદ વીર કિનારીવાલાની અમદાવાદ, ગુજરાત કોલેજ ખાતેની ખાંભીનું અનાવરણ કોના વરદ્હસ્તે કરવામાં આવ્યું હતું ?

જયપ્રકાશ નારાયણ
ઇન્દુલાલ યાજ્ઞિક
મોહનદાસ ગાંધી
વલ્લભભાઈ પટેલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
નીચેના વિધાનો વાંચી યોગ્ય વિકલ્પ પસંદ કરો.

ધાંગ-લોડાઈ ગામે દાદા મેકરણે ધૂણી ધખાવી હતી.
તેઓ લાલિયા ગધેડા અને મોતિયા કૂતરાની મદદથી કચ્છના રણમાં ભૂલા પડેલાને મદદ કરી જીવ બચાવતા.
આપેલ તમામ
કચ્છમાં 1664માં ખાંભડા ગામના રાજપૂત કોમના દાદા મેકરણ થઈ ગયા.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
2008માં કઈ બેન્ક સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયામાં વિલીન થઇ હતી ?

કેનેરા બેન્ક
સ્ટેટ બેંક ઓફ સૌરાષ્ટ્ર
સ્ટેટ બેન્ક ઓફ બિકાનેર
સ્ટેટ બેંક ઓફ ઈન્દોર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP