ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
‘ઇસુના ચરણે’ નામની લઘુનવલ કોણે આપી છે ?

કનૈયાલાલ મુનશી
દલસુખભાઈ માલવણિયા
મનસુખરામ ત્રિપાઠી
પ્રફુલ્લ નંદશંકર દવે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
ચિનુ મોદી લિખિત કઈ કૃતિને સને 2013માં સાહિત્ય અકાદમી એવૉર્ડથી સન્માનિત કરવામાં આવેલ છે ?

ખારાં ઝરણાં
ગઝલ સંહિતા
અખંડ ઝાલર વાગે
ફટફટિયું

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
'છેલ્લો કટોરો' કાવ્યમાં ઝવેરચંદ મેઘાણી કઈ મનોવેદના રજૂ કરે છે ?

ચર્ચીલના ભારત આગમન સંબંધિત
ગોળમેજી પરિષદમાં ગાંધીજીની હાજરી સંબંધી
ગુજરાતના સ્વાતંત્ર્ય વીરોની કંપનીની
ચરોતરના ખેડૂતોની વેરામુક્તિની

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP