ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
નીચેનામાંથી કયા સાહિત્યકાર ત્રણ ઉપનામ ધરાવે છે ?

સુરસિંહજી ગોહિલ
મનુભાઈ પંચોળી
રામનારાયણ પાઠક
ન્હાનાલાલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
સાહિત્યકાર અને સાહિત્ય સ્વરૂપનું કયું જોડકું ખોટું છે ?

ન્હાનાલાલ - ડોલનશૈલી
અખો - આખ્યાન
ગિજુભાઈ - બાળસાહિત્ય
દયારામ - ગરબી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
રવિશંકર મહારાજની યાદમાં પ્રસિદ્ધ થયેલ પુસ્તક 'માણસાઈના દીવા' કોના કલમ દ્વારા લખાયેલ છે ?

કવિ ન્હાનાલાલ
ઉમાશંકર જોશી
ગોવર્ધનરામ ત્રિપાઠી
ઝવેરચંદ મેઘાણી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
માધવ રામાનુજે લખેલી નવલકથા 'પિંજરની આરપાર' કોના જીવન પર આધારિત છે ?

પક્ષીવિદ્ સલીમ અલીના જીવન પર
ડૉ.સ્વામિનાથનના જીવન પર
પ્રાણીવિદ્ રૂબિન ડેવિડના જીવન પર
નેલ્સન મન્ડેલાના જીવન પર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
કવિ 'ઉશનસ્'નું પૂરું નામ શું હતું ?

નટવરલાલ પટેલ
ચંદ્રકાન્ત પંડયા
ઝીણાભાઈ દેસાઈ
નટવરલાલ પંડ્યા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP