ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
ગુજરાતના એક જાણીતા અખબારમાં પ્રસિદ્ધ થતી કોલમ અને લેખક અંગેની કઈ જોડ યોગ્ય રીતે જોડાયેલ નથી ?

બુધવારની બપોરે - બકુલ ત્રિપાઠી
માનસ દર્શન - મોરારી બાપુ
તડ ને ફડ - નગીનદાસ સંધવી
વિચારોના વૃંદાવનમાં - ગુણવંતશાહ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
માયાની છાયામાંથી કાયાને મુક્ત કરવા ગોવીંદરાયાની માયા કરો. - આ પંક્તિનો અલંકાર જણાવો.

ઉત્પ્રેક્ષા
શ્લેષ
યમક
શબ્દાનુપ્રાસ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
નિષ્કુલાનંદ સ્વામીનું પૂર્વાશ્રમનું નામ જણાવો.

લાલજી સુતાર
લાડુ બારોટ
વીરજી લુહાર
ધના કેશવ કાકડિયા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP