ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાતના એક જાણીતા અખબારમાં પ્રસિદ્ધ થતી કોલમ અને લેખક અંગેની કઈ જોડ યોગ્ય રીતે જોડાયેલ નથી ? બુધવારની બપોરે - બકુલ ત્રિપાઠી તડ ને ફડ - નગીનદાસ સંધવી વિચારોના વૃંદાવનમાં - ગુણવંતશાહ માનસ દર્શન - મોરારી બાપુ બુધવારની બપોરે - બકુલ ત્રિપાઠી તડ ને ફડ - નગીનદાસ સંધવી વિચારોના વૃંદાવનમાં - ગુણવંતશાહ માનસ દર્શન - મોરારી બાપુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'છ અક્ષરનું નામ' કાવ્યસંગ્રહના રચયિતાનું નામ જણાવો. રમેશ પારેખ મણિલાલ દેસાઈ રાજીવ પટેલ અનિલ જોશી રમેશ પારેખ મણિલાલ દેસાઈ રાજીવ પટેલ અનિલ જોશી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'મહાકવિ' નું બિરુદ મેળવનાર ગુજરાતના અખ્યાન કવિ કોણ હતા ? પ્રેમાનંદ બોટાદકર કલાપી હેમચંદ્રાચાર્ય પ્રેમાનંદ બોટાદકર કલાપી હેમચંદ્રાચાર્ય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'હાઈસ્કૂલમાં' પાઠ ગાંધીજીના કયા પુસ્તકમાંથી લેવામાં આવ્યો છે ? સત્યના પ્રયોગો મંગલ પ્રભાત અનાશક્તિયોગ હિન્દ સ્વરાજ સત્યના પ્રયોગો મંગલ પ્રભાત અનાશક્તિયોગ હિન્દ સ્વરાજ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) કયા ગુરુના ચરણે બેસીને અખાએ વેદાંત ગ્રંથોનું અધ્યયન કર્યું ? વિશ્વેશ્વરાનંદજી શુકદેવજી બ્રહ્માનંદજી રામાનંદજી વિશ્વેશ્વરાનંદજી શુકદેવજી બ્રહ્માનંદજી રામાનંદજી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) માનવ કલ્યાણ ક્ષેત્રે, ઉમદા પ્રવૃત્તિ કરવા બદલ અપાતો 'જયભિખ્ખુ' એવોર્ડ કોની સ્મૃતિમાં એનાયત કરવામાં આવે છે ? બાલાભાઈ દેસાઈ ભોળાભાઈ પટેલ જયેશચંદ્ર રણજીતરામ જયપ્રસાદ ઠાકર બાલાભાઈ દેસાઈ ભોળાભાઈ પટેલ જયેશચંદ્ર રણજીતરામ જયપ્રસાદ ઠાકર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP