ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાતના એક જાણીતા અખબારમાં પ્રસિદ્ધ થતી કોલમ અને લેખક અંગેની કઈ જોડ યોગ્ય રીતે જોડાયેલ નથી ? વિચારોના વૃંદાવનમાં - ગુણવંતશાહ તડ ને ફડ - નગીનદાસ સંધવી માનસ દર્શન - મોરારી બાપુ બુધવારની બપોરે - બકુલ ત્રિપાઠી વિચારોના વૃંદાવનમાં - ગુણવંતશાહ તડ ને ફડ - નગીનદાસ સંધવી માનસ દર્શન - મોરારી બાપુ બુધવારની બપોરે - બકુલ ત્રિપાઠી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) જ્ઞાનપીઠ એવોર્ડ મેળવનાર પ્રથમ ગુજરાતી કોણ હતા ? કાન્ત કે. કા. શાસ્ત્રી ઉમાશંકર જોશી રવિશંકર મહારાજ કાન્ત કે. કા. શાસ્ત્રી ઉમાશંકર જોશી રવિશંકર મહારાજ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગાંધીજીના મોટા પુત્ર હરિલાલ પર લખાયેલ પુસ્તક કયું ? પ્રકાશ કિરણ પ્રકાશ પુંજ પ્રકાશનો પડછાયો અંધાર - ઉજાસ પ્રકાશ કિરણ પ્રકાશ પુંજ પ્રકાશનો પડછાયો અંધાર - ઉજાસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) સેહેની અને વલ્કલ તરીકે ક્યા સાહિત્યકારને ઓળખવામાં આવે છે ? રણજિતરામ મહેતા દામોદર બોટાદકર બ.ક. ઠાકોર અરદેશર ખબરદાર રણજિતરામ મહેતા દામોદર બોટાદકર બ.ક. ઠાકોર અરદેશર ખબરદાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) કનૈયાલાલ મુનશીની 'ગુજરાતનો નાથ' નવલકથાના પાત્રો નીચેનામાંથી કયા નથી ? મુંજ કાક મુંજાલ મંજરી મુંજ કાક મુંજાલ મંજરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગોવર્ધનરામ ત્રિપાઠી રચિત સરસ્વતીચંદ્રનો ક્યો ભાગ કલ્યાણગ્રામની યોજના અને લોકકલ્યાણના આદર્શને રજૂ કરે છે ? ભાગ-4 ભાગ-3 ભાગ-2 ભાગ-1 ભાગ-4 ભાગ-3 ભાગ-2 ભાગ-1 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP