ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
ગુજરાતના એક જાણીતા અખબારમાં પ્રસિદ્ધ થતી કોલમ અને લેખક અંગેની કઈ જોડ યોગ્ય રીતે જોડાયેલ નથી ?

વિચારોના વૃંદાવનમાં - ગુણવંતશાહ
તડ ને ફડ - નગીનદાસ સંધવી
માનસ દર્શન - મોરારી બાપુ
બુધવારની બપોરે - બકુલ ત્રિપાઠી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
ગાંધીજીના મોટા પુત્ર હરિલાલ પર લખાયેલ પુસ્તક કયું ?

પ્રકાશ કિરણ
પ્રકાશ પુંજ
પ્રકાશનો પડછાયો
અંધાર - ઉજાસ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
સેહેની અને વલ્કલ તરીકે ક્યા સાહિત્યકારને ઓળખવામાં આવે છે ?

રણજિતરામ મહેતા
દામોદર બોટાદકર
બ.ક. ઠાકોર
અરદેશર ખબરદાર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP