ગુજરાતી સાહિત્ય (Gujarati literature) આંગળિયાત, લક્ષ્મણની અગ્નિપરિક્ષા, મારી પરણેતર જેવી સફળ નવલકથાઓ આપનાર નવલકથાકાર કોણ છે ? ઈવા ડેવ જોસેફ મેકવાન પ્રવીણ દરજી વર્ષા અડાલજા ઈવા ડેવ જોસેફ મેકવાન પ્રવીણ દરજી વર્ષા અડાલજા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'જીવરામ ભટ્ટ' કઈ અમર કૃતિનું પાત્ર છે ? કુસુમમાળા મિથ્યાભિમાન માનવીની ભવાઈ મળેલા જીવ કુસુમમાળા મિથ્યાભિમાન માનવીની ભવાઈ મળેલા જીવ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ભોજા ભગતનું જન્મ સ્થળ જણાવો. માણેકપુર ફૌજીવાડા લોદરા ફતેહપુર માણેકપુર ફૌજીવાડા લોદરા ફતેહપુર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) જયશંકર સુંદરી દ્વારા ભજવાયેલ નાટક "સૌભાગ્ય સુંદરી" શેક્સપિયરના કયા નાટક પર આધારિત છે ? હેમલેટ ઓથેલો મેકબેથ રોમિયો એન્ડ જુલિયટ હેમલેટ ઓથેલો મેકબેથ રોમિયો એન્ડ જુલિયટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'કલાપી' ઉપનામથી જાણીતા કવિ કોણ છે ? ત્રિભુવનદાસ પુરુષોત્તમદાસ લુહાર સુરસિંહજી તખ્તસિંહજી ગોહિલ મણિશંકર રત્નજી ભટ્ટ રામનારાયણ વિશ્વનાથ પાઠક ત્રિભુવનદાસ પુરુષોત્તમદાસ લુહાર સુરસિંહજી તખ્તસિંહજી ગોહિલ મણિશંકર રત્નજી ભટ્ટ રામનારાયણ વિશ્વનાથ પાઠક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) "હવે પછી કોઈને સ્વેચ્છાએ જોડણી કરવાનો અધિકાર નથી" આ આદેશ કોણે આપ્યો છે ? ઝવેરચંદ મેઘાણી જયંત પાઠક ઉમાશંકર જોશી મહાત્મા ગાંધીજી ઝવેરચંદ મેઘાણી જયંત પાઠક ઉમાશંકર જોશી મહાત્મા ગાંધીજી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP