ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
આંગળિયાત, લક્ષ્મણની અગ્નિપરિક્ષા, મારી પરણેતર જેવી સફળ નવલકથાઓ આપનાર નવલકથાકાર કોણ છે ?

જોસેફ મેકવાન
ઈવા ડેવ
પ્રવીણ દરજી
વર્ષા અડાલજા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
સુદર્શન તળાવ કોના સમયમાં અતિવૃષ્ટિના કારણે ખંડિત થયું ?

ચંદ્રગુપ્ત મૌર્ય
યશોદામા બીજો
વિષ્ણુગુપ્ત
મહાક્ષત્રપ રુદ્રદામા પ્રથમ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
‘‘લે, આ મને ગમ્યું તે મારું પણ જો તને ગમે તો તારું” - કાવ્યના સર્જક કોણ છે ?

રાજેન્દ્ર શુકલ
પીતાંબર પટેલ
નટવરલાલ બુચ
કિશોર મકવાણા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
નીચેનામાંથી કયો વિવેચન ગ્રંથ ચંદ્રકાંત ટોપીવાલાનો છે ?

નવ્યવિવેચન પછી
સાહિત્યમાં આધુનિકતા
સંસર્જનાત્મક કાવ્ય વિજ્ઞાન
વિવેચનનું વિવેચન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP