ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat)
ભક્તિનિકેતન આશ્રમમાં કયા સંન્યાસીએ ક્રાંતિકારી વિચારો સ્પષ્ટ અને નીડર બની રજૂ કર્યા છે ?

સ્વામી સચ્ચિદાનંદ
સ્વામી સરસ્વતીચંદ્ર
સ્વામી વિવેકાનંદ
સ્વામી દયાનંદ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat)
ગુજરાતનો ચિતારા સમુદાય કઈ કળા માટે પ્રખ્યાત છે ?

માર્ગની બંને બાજુ દિવાલ પરના મોટા પેઇન્ટિંગ માટે
તેની શિકાર કરવાની આગવી પદ્ધતિ માટે
તેની આગવી ચિત્રકળા શૈલી માટે
આપેલ એક પણ નહીં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat)
નીચેના પૈકી ક્યું સ્થાપત્ય અમદાવાદમાં આવેલું નથી ?

દરિયાખાનનો ઘુમ્મટ
અડાલજની વાવ
સીદી સૈયદની જાળી
વેદ મંદિર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat)
'ભૂજોડી' શું છે ?

અંજારમાં બનતી ચપ્પલ કે મોજડી નું નામ
ભુજની એમ્બ્રોડરીની એક જાતનું નામ
કચ્છમાં વસ્તી એક જાતિ
ભુજની બાંધણી નું સ્થાનિક નામ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP