Gujarat Police Constable Practice MCQ Part - 3
'લોકશાહીનો આત્મા બાહ્ય રીતે લાદી શકતો નથી એ તો અંતરમાંથી સ્ફુરવો જોઈએ.’ – કોણે ઉચ્ચારેલ વાક્ય છે ?

ક.મા.મુનશી
જવાહરલાલ નહેરુ
ડો.બી.આર. આંબેડકર
ગાંધીજી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 3
ગુજરાતમાં ફોરેન્સીક સાયન્સ યુનિવર્સિટી કયાં આવેલ છે ?

અમદાવાદ
ગાંધીનગર
વડોદરા
વલ્લભ વિદ્યાનગર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP