Gujarat Police Constable Practice MCQ Part - 4
નીચે આપેલ વિધાન તપાસો.
(I) 15માં નાણાપંચના અધ્યક્ષ તરીકે એન.કે.સિંહને નિમણૂક કરવામાં આવી
(II) નાણાપંચ એ બંધારણીય સંસ્થા છે
(III) નાણાપંચનું કાર્ય કેન્દ્ર અને રાજ્ય વચ્ચે કરની આવક ફાળવણીની સલાહ આપવી

માત્ર I અને III વિધાન સાચું છે
આપેલ તમામ વિધાન સાચાં છે
માત્ર I અને II વિધાન સાચું છે
માત્ર II અને II વિધાન સાચું છે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 4
કઈ બચાવ પ્રયુક્તિમાં વ્યક્તિને જોખમ હોવા છતાં જોખમ છે જ નહિ એ માનવાનો પ્રયત્ન કરે છે ?

પ્રક્ષેપણ
ઈન્કાર કે અસ્વીકાર
વિરૂદ્ધ પ્રતિક્રિયા
ઉર્ધ્વીકરણ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP