Gujarat Police Constable Practice MCQ Part - 4
મોહસ્કેલનો ઉપયોગ શું નક્કી કરવા માટે થાય છે ?

ખનિજની સ્થિતિસ્થાપકતા
ખનિજોની કઠિનતા
પ્રવાહી સ્નિગ્ધતા
પદાર્થની તેજસ્વીતા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 4
ભારતીય એવીડન્સ એકટમાં મરણોન્મુખ નિવેદન કયારે સ્વીકાર્ય ગણાતું નથી ?

ઈશારાથી કરેલ
આપેલ તમામ
નિવેદન કર્યા પછી વ્યક્તિ જીવી શકે
નિવેદન કરવાની ક્ષમતાનો અભાવ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 4
અહમદશાહે સાબરમતીની જેમ હાથમતી નદીના કિનારે ક્યુ નગર વસાવ્યું હતું ?

અહમદનગર
આનંદનગર
વિદ્યાનગર
રંજનગર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP